શોધખોળ કરો

UPSCના અભ્યાસક્રમમાં ખોટી માહિતી આપવા બદલ BYJU’Sના સ્થાપક રવિન્દ્રન સામે FIR નોંધાઈ

આ એફઆઈઆરની નકલ એબીપી ન્યૂઝ પાસે ઉપલબ્ધ છે.

મુંબઈ: મુંબઈ પોલીસે શૈક્ષણિક એપ BYJU'S ના સ્થાપક રવિન્દ્રન વિરુદ્ધ ફોજદારી કેસ નોંધ્યો છે. રવીન્દ્રન સામે યુપીએસસીના અભ્યાસક્રમમાં ખોટી માહિતી આપવાનો આરોપ લાગ્યો છે. રવિન્દ્ર વિરુદ્ધ આરે કોલોની પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 120B અને IT કાયદાની કલમ 69 (A) હેઠળ ગુનાહિત ષડયંત્ર માટે કેસ નોંધવામાં આવ્યો છે.

એફઆઈઆરમાં કંપનીના માલિક રવિન્દ્રનનું નામ પણ સામેલ છે. આ એફઆઈઆરની નકલ એબીપી ન્યૂઝ પાસે ઉપલબ્ધ છે. આરે કોલોની પોલીસ સ્ટેશન અનુસાર, આ FIR એક એક સાઈન્સ ફર્મ ક્રાઈમોફોબિયાની ફરિયાદ પર નોંધવામાં આવી છે. BYJU'S પર આરોપ છે કે તેણે UPSC ના અભ્યાસક્રમમાં કહ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ UNTOCની નોડલ એજન્સી છે. જ્યારે CBI એ લેખિતમાં સ્પષ્ટ કર્યું છે કે તે UNTOC ની નોડલ એજન્સી નથી.

मुंबई: BYJU’S के फाउंडर रवींद्रन के खिलाफ FIR दर्ज, UPSC पाठ्यक्रम में गलत जानकारी देने का आरोप

BYJU'S પર આરોપ લગાવનારાઓએ શું કહ્યું?

ક્રાઇમોફોબિયાના સ્થાપક સ્નેહિલ ઢલે જણાવ્યું હતું કે, "મને મે મહિનામાં ખબર પડી કે સીબીઆઇને BYJU ના UPSC અભ્યાસક્રમમાં UNTOC ની નોડલ એજન્સી તરીકે જાહેર કરવામાં આવી છે. મેં ઇમેઇલ દ્વારા તેમનો સંપર્ક કર્યા પછી, તેઓએ મને ગૃહ મંત્રાલય તરફથી એક પત્ર મોકલ્યો. જેમાં CBI એ નોડલ એજન્સી હોવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આ પત્ર વર્ષ 2012નો હતો. હું તેનાથી સંતુષ્ટ ન હતો અન માટે મેં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો.”

ઢલે વધુમાં કહ્યું કે સીબીઆઈએ 2016 માં લેખિતમાં જણાવ્યું હતું કે તેઓ યુએનટીઓસી માટે નોડલ એજન્સી નથી. ત્યારબાદ, યુએનટીઓસીને દેશમાં લાગુ ન કરવા બદલ ઢલે ભારત સરકાર અને 45 વિભાગો સામે સુપ્રીમ કોર્ટમાં ફોજદારી અરજી દાખલ કરી.

UNSC માં ભારતનો સૌથી મોટો એજન્ડા આતંકવાદ વિરોધી છે અને UNTOC આતંકવાદને નાબૂદ કરવા માટેના મુખ્ય કાયદાઓમાંનો એક છે. પરંતુ તેનો અમલ કરવા માટે દેશમાં કોઈ એજન્સી નહોતી. તેથી જ સુપ્રીમ કોર્ટ દ્વારા ક્રાઇમોફોબિયાએ આ મુદ્દો ઉઠાવ્યો. UNTOC પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ત્રણ મોટા પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે, માનવ તસ્કરી, હથિયારો અને દારૂગોળાની દાણચોરી અને મની લોન્ડરિંગ.

BYJU'Sના પ્રવક્તાએ આરોપો પર શું કહ્યું?

BYJU'Sના પ્રવક્તાએ આ સમગ્ર મામલે કહ્યું, "અમે ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી કારણ કે અમને હજુ સુધી FIRની નકલ મળી નથી." તેમણે આગળ કહ્યું કે અમને એક સંસ્થા ક્રાઈમોફોબિયા તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુપીએસસી સંબંધિત અમારા અભ્યાસક્રમમાં યુએનટીઓસી વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. જ્યારે ગૃહ મંત્રાલયના કાગળો બતાવે છે કે આક્ષેપો ખોટા છે. અમે તેની એક કોપી ક્રાઈમોફોબિયા સાથે પણ શેર કરી છે. અમે જે બધી માહિતી શેર કરીએ છીએ તે વિશ્વસનીય સ્રોતો પર આધારિત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget