શોધખોળ કરો

શું થઇ રહી છે યુદ્ધની તૈયારી? કંપનીઓને ઝડપી હથિયારો સપ્લાય કરવા 'તૈયાર રહેવા' મોદી સરકારનો આદેશ

નવી દિલ્લી: ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે સરકારે સપ્લાયર્સને ઉત્પાદન માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. સરકારે કહ્યું કે ઓછા સમયની અંદર મોટી માત્રામાં દારૂ-ગોળો બનાવવા માટે તૈયારી રાખે. છેલ્લા ઘણા દિવસોથી સેનાની જરૂરતોને પુરી કરવા માટે સરકારે સપ્લાયર્સની વચ્ચે એવી ભાવના પૈદા કરી છે. હથિયારોની સપ્લાય ભારતના સૌથી મોટા કારોબારમાં એક માનવામાં આવે છે. સૂચના આપવામાં આવી છે કે જો જરૂર પડશે તો વધારાના હથિયારો માટે ઑર્ડર આપવામાં આવી શકે છે. સૂત્રોએ કહ્યું કે, સરકારે જાન્યુઆરીમાં પઠાનકોટ હુમલા પછી આવી જ જાણકારી માંગી હતી. રક્ષા મંત્રાલય નાના હથિયારો અને દારૂ-ગોળો પર ધ્યાન આપી રહ્યું છે. તેના સિવાય સુખોઈ અને મિરાજ ફાઈટર ફ્લીટ્સ માટે હથિયાર મંત્રાલયની પ્રાથમિકતામાં છે. ભારતના જમ્મુ-કાશ્મીરમાં ઉરીમાં આર્મી કેંપ પર 18 સપ્ટેબરે કરવામાં આવેલા આતંકી હુમલામાં 19 ભારતીય જવાનો શહીદ થયા હતા. જવાબમાં ભારતે 29 સપ્ટેબરે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને ઘણાં આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરીને પીઓકે સ્થિત ઘણાં આતંકીના લૉન્ચિંગ પેડ નષ્ટ કરી દીધા હતા. વિભિન્ન મીડિયા રિપોર્ટોમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈકમાં મરનાર આતંકીઓની સંખ્યા 10થી 50ની વચ્ચે બતાવવામાં આવી છે. પરંતુ પાકિસ્તાને આવા કોઈ પણ પ્રકારના સર્જિકલ સ્ટ્રાઈકનો ઈનકાર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા
નોમિની જાહેર કર્યા વિના ખાતા ધારકનું મોત થઇ જાય તો કોને મળે છે એકાઉન્ટ્સમાં રહેલા પૈસા
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
Mehsana: દૂધ સાગર ડેરીમાં અશોક ચૌધરીની હવે બીજી ટર્મ, ચેરમેન પદ માટે ભાજપે ફરી આપ્યુ મેન્ડેડ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
ગરબે રમીને રાત્રે સૂતા બાદ સવારે ઊઠી જ નહિ, આશાસ્પદ 22 વર્ષિય યુવતીનું હાર્ટ અટેકથી મત્યુ
Embed widget