શોધખોળ કરો

BCG રસી કોરોનાનું સંક્રમણ ઘટાડી શકે છે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો, જાણો વિગત

શરૂઆતના 30 દિવસમાં બીસીજીની રસી ઈન્ફેકશન રોકવામાં અસરકારક સાબિત થઈ.

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી બચવા માટે વિશ્વના વૈજ્ઞાનિકો રસી તૈયાર કરવામાં લાગ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. ભારતમાં આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે. આ દરમિયાન  બીસીજીની રસી કોરોનાની સારવારમાં અરસરકારક સાબિત થતી હોવાનું એક રિસર્ચમાં સામે આવ્યું છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ,અમેરિકન એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ સાયન્સે કહ્યું તેમના દેશમાં કોરોના વકર્યો ત્યારે શરૂઆતના 30 દિવસમાં બીસીજીની રસી ઈન્ફેકશન રોકવામાં અસરકારક સાબિત થઈ હતી. જો બીસીજી રસી ફરજિયાત કરવામાં આવી હોત તો માર્ચ 29 સુધીમાં અમેરિકામાં 468 લોકોના મોત થઈ શકત તેવો રિસર્ચરે અંદાજ લગાવ્યો હતો. જ્યારે આ તારીખ સુધીમાં 2467 મોત નોંધાઈ ચુક્યા હતા. રિસર્ચમાં એવી વાત પણ સામે આવી કે બીસીજીની રસીનો ઉપયોગ જે લોકો કરે છે તેમાં કોરોના સામે લડવાની ઈમ્યુનિટી વધારે હોય છે. જેના આધારે રિસર્ચરનું માનવું છે કે બીમારીના કારણે જે લોકોએ આ વેક્સીનનો ઉપયોગ કર્યો હતો તે કોરોનાને હરાવવામાં વધારે સફળ થયા હતા. તેથી સંશોધકોનું માનવું છે કે આ વેક્સીન જે લોકોને આપવામાં આવે છે તેમનામાં કોરોના લક્ષણ ઘટવાની આશા છે પરંતુ તેની અસર પણ ઓછી થાય છે. જો કોઈ વ્યક્તિમાં કોરોનાના વધારે લક્ષણ હોય તો બીસીજીની રસીથી તે ઘટાડી શકાય છે અને દર્દીની હાલત સ્થિર થઈ શકે છે. પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો. અનંત ભાનના કહેવા મુજબ, BCG વેક્સીન કોવિડ-19 સામે વધારે સાયન્ટિફિક લાગે છે. ભારત અને બ્રાઝિલ બીસીજી વેક્સીન પ્રોગ્રામ ચલાવે છે, તેથી ત્યાં ઉપપોગ વધારે અસરકારક સાબિત થાય તેમ છે. ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયનના ડો. શશાંક જોશીની કહેવા મુજબ, બીસીજી કોવિડ-19 સામે ઈમ્યુનિટિ વધારવાનું કામ કરી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
મહાકુંભમાં વાયરલ થયેલા 'IITian બાબા' અભય સિંહે કર્યા લગ્ન! જાણો કોણ છે તેમની એન્જિનિયર પત્ની?
મહાકુંભમાં વાયરલ થયેલા 'IITian બાબા' અભય સિંહે કર્યા લગ્ન! જાણો કોણ છે તેમની એન્જિનિયર પત્ની?
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Embed widget