શોધખોળ કરો

Odisha Cabinet Reshuffle: આ રાજ્યમાં કેબિનેટના તમામ મંત્રીએ આપ્યા રાજીનામા, કાલે નવા મંત્રી લેશે શપથ

Odisha Cabinet Reshuffle: બ્રજરાજનગર પેટાચૂંટણીમાં બીજુ જનતા દળ (બીજેડી) ની જંગી જીત અને નવીન પટનાયક સરકારના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ થવાથી રાજ્ય કેબિનેટમાં ફેરબદલની અટકળો વધુ તીવ્ર બની હતી.

Odisha Cabinet Reshuffle:  ઓડિશા કેબિનેટના તમામ મંત્રીઓએ મોટા ફેરબદલ પહેલા રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મંત્રી રવિવારે રાજભવનમાં શપથ લઈ શકે છે. બ્રજરાજનગર પેટાચૂંટણીમાં બીજુ જનતા દળ (બીજેડી) ની જંગી જીત અને નવીન પટનાયક સરકારના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ થવાથી રાજ્ય કેબિનેટમાં સંભવિત ફેરબદલની અટકળો વધુ તીવ્ર બની હતી. BJDએ પાર્ટીના ઉમેદવાર અલકા મોહંતીના પ્રચાર માટે લગભગ ડઝન જેટલા મંત્રીઓ અને 25થી વધુ ધારાસભ્યોને બ્રજરાજનગરમાં રોક્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નેતાઓએ ત્યાં સખત મહેનત કરી કારણ કે તેઓ એ પણ જાણતા હતા કે ફેરબદલ દરમિયાન પાર્ટી નેતૃત્વ દ્વારા તેમના કામ પર વિચારણા કરવામાં આવી શકે છે. વિવાદોમાં ફસાયેલા અને રાજ્ય સરકારને બદનામ કરનારા મંત્રીઓને ટીમમાંથી દૂર કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2024ની સામાન્ય અને વિધાનસભા ચૂંટણી પહેલા સત્તાધારી પાર્ટી બે મોટા કામ કરવા જઈ રહી છે. એક તો મંત્રી પરિષદમાં ફેરબદલ થઈ શકે છે અને બીજું, પાર્ટી સંગઠનનું મોટા પાયે પુનઃરચના.

2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓની પસંદગી કરવામાં આવશે

નવી કેબિનેટ યુવા અને અનુભવી નેતાઓનું સંયોજન હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2024ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રધાનોને પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે, તેમને મુખ્ય સંગઠનાત્મક કાર્યભાર સોંપવામાં આવશે. CM નવીન પટનાયકની નવી ટીમ માટે નવા ચહેરાઓની પસંદગી 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે કારણ કે કેટલાક જિલ્લાઓને કેબિનેટમાં વધુ પ્રતિનિધિત્વ મળવાની શક્યતા છે. આવતીકાલે રાજભવનમાં નવા કેબિનેટ મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રદિપ અમત અને લતિકા પ્રધાનને મંત્રી પદ મળવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget