શોધખોળ કરો

Odisha : કોરોમંડલ એક્સપ્રેસના અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે, ધડાકો થતા જ...

આ વીડિયો એક યાત્રીએ રેકોર્ડ કર્યો હોવાનું કહેવાય છે. આ વીડિયો ટ્રેન અકસ્માત સર્જાયો તે પહેલાનો જ હોવાનું કહેવાય છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 થી વધુ લોકોના મોત થયા હતા.

Odisha Train Accident : ઓડિશામાં ગયા અઠવાડિયે બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતનો નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક યાત્રીએ રેકોર્ડ કર્યો હોવાનું કહેવાય છે. આ વીડિયો ટ્રેન અકસ્માત સર્જાયો તે પહેલાનો જ હોવાનું કહેવાય છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 થી વધુ લોકોના મોત થયા હતા અને 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. 

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ત્રણ ટ્રેન અકસ્માતની તપાસ સંભાળી લીધી છે. રેલવેએ કહ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ સિગ્નલની સમસ્યાના કારણે અકસ્માત થયો હતો.

કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે થયેલો અકસ્માત 21મી સદીનો સૌથી મોટો ટ્રેન અકસ્માત હોવાનું નોંધાવ્યું છે. અત્યાર સુધીમાં આ અકસ્માત બાદના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, પરંતુ હવે જે વીડિયો સામે આવ્યો છે જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે આ અકસ્માત થયો ત્યારે વીડિયોમાં ચોક્કસ ક્ષણ દર્શાવવામાં આવી રહી છે. ઓડિશા ટીવી દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો હવે વાયરલ થયો છે.

સફાઈ કામદાર રાત્રે ફર્શ સાફ કરતો જોવા મળ્યો અને…

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સફાઈ કર્મચારી રાત્રે કોચના ફ્લોરની સફાઈ કરી રહ્યા છે અને મુસાફરો પોતાની સીટો પર આરામ કરી રહ્યા છે. બરાબર તે જ સમયે અચાનક એક આંચકો આવે છે અને જોરથી ચીસો વચ્ચે કેમેરા ધ્રૂજવા લાગે છે. વીડિયો અચાનક પુરો થાય તે પહેલાં ચીસો અને વિલાપ સાથે ચારેકોર અંધારું છવાઈ જાય છે.

સીબીઆઈ કરી રહી છે અકસ્માતની તપાસ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 3 ટ્રેન અકસ્માતની તપાસ પોતાના હાથમાં લીધી છે. રેલવેએ કહ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ સિગ્નલની સમસ્યાના કારણે અકસ્માત થયો હતો. ઓડિશા પોલીસે ટ્રેન દુર્ઘટનામાં "બેદરકારીથી મૃત્યુ અને જીવન માટે જોખમ ઉભું કરવાના" આરોપમાં કેસ નોંધ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, રેલવેના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડની શક્યતા નકારી શકાય તેમ નથી. તેમના જણાવ્યા મુજબ, રેલવે દ્વારા પ્રાથમિક તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે તેમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે અને તેથી એવું લાગ્યું કે તેની તપાસ કોઈ વ્યાવસાયિક તપાસ એજન્સી દ્વારા થવી જોઈએ.

અકસ્માત કે કાવતરું?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેલવેની ઇન્ટરલોકિંગ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે અને તેમાં ભૂલની બહુ ઓછી અવકાશ છે. તેમનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યાં સુધી ઇરાદાપૂર્વક ચેડાં ન થાય ત્યાં સુધી ઇન્ટરલોકિંગ સિસ્ટમ બદલી શકાતી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget