શોધખોળ કરો

Exclusive: પાકિસ્તાનના નવા ષડયંત્રનો ખુલાસો, આતંકીઓના હિટલિસ્ટમાં PM મોદી અને કોહલીનું નામ

ઓલ ઇન્ડિયા લશ્કર-એ-તૈયબા નામથી આ સંગઠને એક હિટલિસ્ટ તૈયાર કર્યું છે જે NIAને મોકલવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ દેશભરમાં અનેક મોટી હસ્તીઓ પર આતંકી હુમલાની જાણકારી મળી છે. એબીપી ન્યૂઝને ગુપ્ત દસ્વાતેજથી મોટા આતંકી ષડયંત્રની જાણકારી મળી છે. આતંકીઓના નિશાના પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને પીએમ મોદીનું નામ છે. એબીપી ન્યૂઝને મળેલ દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે, ઓલ ઇન્ડિયા લશ્કર-એ-તૈયબા નામના આતંકી સંગઠન દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. આ સંગંઠનના નિશાના પર પીએમ મોદી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંક અનેક મોટી હસ્તીઓના નામ છે. ઓલ ઇન્ડિયા લશ્કર-એ-તૈયબા નામથી આ સંગઠને એક હિટલિસ્ટ તૈયાર કર્યું છે જે NIAને મોકલવામાં આવ્યું છે. આ લિસ્ટમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સરસંઘ સંચાલક મોહન ભાગવત, રાષ્ટ્રપતિ કોવિંદ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, જમ્મૂ કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિક, ભાજપ મહાસચિવ રામ માધવ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ છે. આ લોકોને આ આતંકી સંગઠને હિટલિસ્ટમાં રાખ્યા છે. આ ખુલાસાથી સ્પષ્ટ છે કે આ પાકિસ્તાનની એક નાપાક ચાલ છે. જણાવીએ કે, કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણય બાદથી પાકિસ્તાન રઘવાયું થયું છે. તે સતત એવો પ્રયત્ન કરી રહ્યું છે કે ભારતમાં કેવી રીતે આતંકી હુમલો કરવામાં આવે. પહેલા જ આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકીને મદદગાર તરીકે ભોઠા પડ્યા બાદ પાકિસ્તાન હવે એવું નથી ઈચ્છતું કે કોઈપણ આતંકી સંગઠન સાથે તેનું નામ જોડાય. પાકિસ્તાન હવે મોટું ષડયંત્ર રચી રહ્યું છે. તેણે પોતાને ત્યાંથી આતંકી મોકલીને સંગઠને નવું નામ આપ્યું છે જેથી બાદમાં જ્યારે ઓલ ઇન્ડિયા લશ્કર-એ-તૈયબા આતંકી હુમલો કરે તો પાકિસ્તાન એ કહી શકે કે આતંકી હુમલો ભારતીય સંગઠન કરી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Mahatma Gandhi: ગાંધીને દુનિયા માને છે મહાત્મા, પણ આંબેડકરના શું હતા વિચારો?
Mahatma Gandhi: ગાંધીને દુનિયા માને છે મહાત્મા, પણ આંબેડકરના શું હતા વિચારો?
Embed widget