શોધખોળ કરો

આંબેડકર પર આપેલા નિવેદનનો ઉલ્લેખ કરીને ઠાકરેનો સવાલ, 'શું BJP-RSS અમિત શાહ પર...'

Maharashtra News: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "હું કહું છું કે જેણે ભાજપને ટેકો આપ્યો છે, શું તેને આ સ્વીકાર્ય છે?

Maharashtra News: સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહના નિવેદન પર હોબાળો મચ્યો છે. ડૉ. ભીમરાવ આંબેડકરના તેમના નિવેદન પર હવે શિવસેના-યુબીટીના ચીફ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ''જે રીતે કાલે અમિત શાહે ગૃહમાં આંબેડકર, આંબેડકર, આંબેડકર કહ્યું, તમે કોણ છો આવું કહેનારા. બાબા સાહેબ જેમને બંધારણ આપ્યુ તેમનું અપમાન અમને તો મંજૂર નથી, શું બીજેપી કે રાષ્ટ્રીય સ્વયં સેવક અમિત શાહ પર કોઇ કાર્યવાહી કરવાની છે.''

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "હું કહું છું કે જેણે ભાજપને ટેકો આપ્યો છે, શું તેને આ સ્વીકાર્ય છે? તેણે ગમે તેટલું ઉદ્ધત વર્તન કર્યું હોય, મને નથી લાગતું કે તેને ઉપરથી કહેવામાં આવ્યું હશે. વડાપ્રધાન પાસે કોઈ માંગણી કરનારો હું કોણ છું? શું થયું, શું તેઓ તેમની સામે પગલાં લેવા જઈ રહ્યાં છે કે ખુદ વડાપ્રધાને અમિત શાહને આવું કરવાનું કહ્યું હતું, તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ.

બીજેપીનું મોંમા રામ બગલમાં છરો - ઉદ્વવ 
પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ''શું અમિત શાહનો આ મત છે કે આખા પરિવારનો મત છે, મોંમા રામ બગલમાં છરો આ જ બીજેપીનું હિન્દુત્વ છે. હું તો કહું છે કે, મહારાષ્ટ્રમાં અમને લાગે છે કે કોઇ રહ્યું નથી, કંઇપણ તોડો ફોડો, ગુજરાત લઇને જાઓ, વન નેશન વન ઇલેક્શન છોડો પહેલા બાબા સાહેબજીના આંબેડકરજીના અપમાન પર વાત કરો''

અમિત શાહે આપ્યુ હતુ આ નિવેદન 
પોતાના વિરોધીઓ પર પ્રહાર કરતા અમિત શાહે મંગળવારે (17 ડિસેમ્બર) રાજ્યસભામાં કહ્યું હતું કે, "આજકાલ આંબેડકર આંબેડકર આંબેડકર કહેવાની ફેશન બની ગઈ છે." જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત તો તમે સાત જન્મો સુધી સ્વર્ગ મળતું." આ નિવેદન માટે વિપક્ષી પાર્ટીઓ અમિત શાહ પર પ્રહારો કરી રહ્યા છે.

જોકે, અમિત શાહે આ પછી આગળ કહ્યું હતું કે, "અમને ખુશી છે કે લોકો આંબેડકરનું નામ લે છે. તેને 100 વાર વધુ લો, પરંતુ હું તમને કહીશ કે આંબેડકરજી પ્રત્યે તમારી લાગણી શું છે." આંબેડકરજીએ દેશની પ્રથમ કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું. તેમણે કહ્યું હતું કે હું અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથેના ભેદભાવ સાથે અસંમત છું. હું વિદેશ નીતિ સાથે અસંમત છું. હું કલમ 370 સાથે અસંમત છું. એટલા માટે તેઓ કેબિનેટ છોડવા માંગતા હતા. આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ પાળ્યું ન હતું તેથી તેમણે રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો

ગડકરી અને સિંધિયા જેવા નેતાઓને નૉટિસ આપવાની તૈયારી, ONOE બિલ રજૂ થવાના સમયે હતા ગેરહાજર

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Embed widget