શોધખોળ કરો

આંબેડકર પર આપેલા નિવેદનનો ઉલ્લેખ કરીને ઠાકરેનો સવાલ, 'શું BJP-RSS અમિત શાહ પર...'

Maharashtra News: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "હું કહું છું કે જેણે ભાજપને ટેકો આપ્યો છે, શું તેને આ સ્વીકાર્ય છે?

Maharashtra News: સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહના નિવેદન પર હોબાળો મચ્યો છે. ડૉ. ભીમરાવ આંબેડકરના તેમના નિવેદન પર હવે શિવસેના-યુબીટીના ચીફ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ''જે રીતે કાલે અમિત શાહે ગૃહમાં આંબેડકર, આંબેડકર, આંબેડકર કહ્યું, તમે કોણ છો આવું કહેનારા. બાબા સાહેબ જેમને બંધારણ આપ્યુ તેમનું અપમાન અમને તો મંજૂર નથી, શું બીજેપી કે રાષ્ટ્રીય સ્વયં સેવક અમિત શાહ પર કોઇ કાર્યવાહી કરવાની છે.''

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "હું કહું છું કે જેણે ભાજપને ટેકો આપ્યો છે, શું તેને આ સ્વીકાર્ય છે? તેણે ગમે તેટલું ઉદ્ધત વર્તન કર્યું હોય, મને નથી લાગતું કે તેને ઉપરથી કહેવામાં આવ્યું હશે. વડાપ્રધાન પાસે કોઈ માંગણી કરનારો હું કોણ છું? શું થયું, શું તેઓ તેમની સામે પગલાં લેવા જઈ રહ્યાં છે કે ખુદ વડાપ્રધાને અમિત શાહને આવું કરવાનું કહ્યું હતું, તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ.

બીજેપીનું મોંમા રામ બગલમાં છરો - ઉદ્વવ 
પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ''શું અમિત શાહનો આ મત છે કે આખા પરિવારનો મત છે, મોંમા રામ બગલમાં છરો આ જ બીજેપીનું હિન્દુત્વ છે. હું તો કહું છે કે, મહારાષ્ટ્રમાં અમને લાગે છે કે કોઇ રહ્યું નથી, કંઇપણ તોડો ફોડો, ગુજરાત લઇને જાઓ, વન નેશન વન ઇલેક્શન છોડો પહેલા બાબા સાહેબજીના આંબેડકરજીના અપમાન પર વાત કરો''

અમિત શાહે આપ્યુ હતુ આ નિવેદન 
પોતાના વિરોધીઓ પર પ્રહાર કરતા અમિત શાહે મંગળવારે (17 ડિસેમ્બર) રાજ્યસભામાં કહ્યું હતું કે, "આજકાલ આંબેડકર આંબેડકર આંબેડકર કહેવાની ફેશન બની ગઈ છે." જો તમે ભગવાનનું આટલું નામ લીધું હોત તો તમે સાત જન્મો સુધી સ્વર્ગ મળતું." આ નિવેદન માટે વિપક્ષી પાર્ટીઓ અમિત શાહ પર પ્રહારો કરી રહ્યા છે.

જોકે, અમિત શાહે આ પછી આગળ કહ્યું હતું કે, "અમને ખુશી છે કે લોકો આંબેડકરનું નામ લે છે. તેને 100 વાર વધુ લો, પરંતુ હું તમને કહીશ કે આંબેડકરજી પ્રત્યે તમારી લાગણી શું છે." આંબેડકરજીએ દેશની પ્રથમ કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું. તેમણે કહ્યું હતું કે હું અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથેના ભેદભાવ સાથે અસંમત છું. હું વિદેશ નીતિ સાથે અસંમત છું. હું કલમ 370 સાથે અસંમત છું. એટલા માટે તેઓ કેબિનેટ છોડવા માંગતા હતા. આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ પાળ્યું ન હતું તેથી તેમણે રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો

ગડકરી અને સિંધિયા જેવા નેતાઓને નૉટિસ આપવાની તૈયારી, ONOE બિલ રજૂ થવાના સમયે હતા ગેરહાજર

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
iran israel war: ઇરાન તણાવ વચ્ચે ભારતની તૈયારી, ગેસ સપ્લાયને લઇને 600 કરોડાના પ્લાનનો નિર્ણય
iran israel war: ઇરાન તણાવ વચ્ચે ભારતની તૈયારી, ગેસ સપ્લાયને લઇને 600 કરોડાના પ્લાનનો નિર્ણય
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Embed widget