શોધખોળ કરો

ગડકરી અને સિંધિયા જેવા નેતાઓને નૉટિસ આપવાની તૈયારી, ONOE બિલ રજૂ થવાના સમયે હતા ગેરહાજર

BJP Likely to Issue Notice to Nitin Gadkari and Others: આ સાંસદોને ભાજપ દ્વારા તેના લોકસભા સભ્યોને પહેલાથી જ જારી કરાયેલી ત્રણ લાઇનના વ્હીપનો અનાદર કરવા બદલ નૉટિસ મોકલવામાં આવશે

BJP Likely to Issue Notice to Nitin Gadkari and Others: ભારતીય જનતા પાર્ટી (BJP) તેના કેટલાક સાંસદોને નૉટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. આમાં કેટલાક મોટા નામો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ તેના લોકસભાના સભ્યોને નૉટિસ મોકલશે જે મંગળવારે 'વન નેશન વન ઇલેક્શન' (ONOE) બિલની રજૂઆત દરમિયાન ગૃહમાં હાજર ન હતા. આ મોટા નેતાઓમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગિરિરાજસિંહ જેવા નામો પણ સામેલ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સાંસદોને ભાજપ દ્વારા તેના લોકસભા સભ્યોને પહેલાથી જ જારી કરાયેલી ત્રણ લાઇનના વ્હીપનો અનાદર કરવા બદલ નૉટિસ મોકલવામાં આવશે. આ વ્હીપમાં પક્ષના તમામ સાંસદોને લોકસભામાં બિલની રજૂઆત વખતે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.

ગેરહાજર રહેવાનું કારણ સ્પષ્ટ નથી 
ન્યૂઝ એજન્સી એએનઆઈએ પાર્ટીના સૂત્રોને ટાંકીને કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જેઓ હાજર ન હતા તેઓએ પૂર્વ-આયોજિત કાર્યક્રમના કારણે કે અન્ય કોઈ કારણોસર પાર્ટીને તેમની ગેરહાજરી વિશે જાણ કરી હતી.

મંગળવારે રજૂ કરવામાં આવ્યું હતુ બિલ 
મંગળવારે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કર્યું હતું. આ દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં આ અંગે મતદાન થયું હતું. જેમાં 269 સભ્યોએ બિલ રજૂ કરવાની તરફેણમાં અને 196 સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. હવે આ બિલને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે.

કોણ-કોણ હતુ ગેરહાજર 
મંગળવારે લોકસભામાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય પ્રધાનો ગિરિરાજસિંહ, નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સીઆર પાટીલ સહિત લગભગ 20 BJP સાંસદો ગેરહાજર હતા. ANIના અહેવાલ મુજબ, બિલની રજૂઆત દરમિયાન શાંતનુ ઠાકુર, જગદંબિકા પાલ, બીવાય રાઘવેન્દ્ર, વિજય બઘેલ, ઉદયરાજે ભોસલે, જગન્નાથ સરકાર, જયંત કુમાર રોય, વી સોમન્ના, ચિંતામણિ મહારાજ પણ ગૃહમાં હાજર ન હતા.

આ પણ વાંચો

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."

                                                                                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget