શોધખોળ કરો

જલિયાંવાલા બાગ સ્મારક બિલ રાજ્યસભામાં પાસ, કોગ્રેસનું પ્રભુત્વ થશે ખત્મ

સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક બિલ 2019 રાજ્યસભામાં ધ્વનિમતથી પાસ થઇ ગયું છે

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક બિલ 2019 રાજ્યસભામાં ધ્વનિમતથી પાસ થઇ ગયું છે. આ બિલ પાસ થવાની સાથે જ કોગ્રેસના અધ્યક્ષના ન્યાસના સદસ્ય હોવાનો અધિકાર ખત્મ થઇ ગયો છે. તેમના સ્થાન પર લોકસભામાં વિપક્ષના નેતા અથવા પછી સૌથી મોટા પક્ષના નેતાને સભ્ય બનાવવામાં આવશે. રાજ્યસભામાં બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલે કહ્યુ હતું કે, સરકાર સ્વતંત્રતા આંદોલન દરમિયાન થયેલા તમામ શહીદોનું સન્માન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ બિલ એ દિશામાં પ્રથમ પગલું છે. જોકે, વિપક્ષે તેની ટીકા કરી હતી. ચર્ચામાં ભાગ લેતા કોગ્રેસે કહ્યું કે, જલિયાંવાલા બાગ ટ્રસ્ટની સ્થાપના 1921માં કરવામાં આવી હતી અને તેમાં પ્રજાએ આર્થિક રીતે સહયોગ આપ્યો હતો. 1951માં નવા ટ્રસ્ટની રચના કરાઇ હતી. આ ટ્રસ્ટમાં વ્યક્તિ વિશેષને સભ્ય બનાવવામાં આવ્યા અને બંધારણ પદ પર બેસેલા કોઇ વ્યક્તિને સામેલ કરવામાં આવ્યા નહોતા. કોગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક બિલ 2019 પર ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકાર આ ન્યાસ માટે 3 ન્યાસિયોને પાંચ વર્ષ માટે પસંદ કરશે. જોકે, બિલ પાસ થયા બાદ કેન્દ્ર સરકાર હવે ટ્રસ્ટીઓને કોઇ કારણ વિના કાર્યકાળ પૂરો થાય તે અગાઉ હટાવી શકે છે. સરકાર  આ બિલને લોકસભામાં 2 ઓગસ્ટના રોજ પાસ કરી ચૂકી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Embed widget