શોધખોળ કરો

પરિમલ નથવાણી આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભા ઉમેદવાર બનશે, જાણો વિગત

નથવાણીએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું, આંધ્રપ્રદેશમાંથી તેમના રાજ્યસભા સાંસદ તરીકે મારી ભલામણ કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી અને તેમના પાર્ટીનો આભારી છું.

નવી દિલ્હીઃ રિલાયન્સના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને ઝારખંડથી રાજ્યસભા સાંસદ આ વખતે આંધ્રપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનશે. YSR કોંગ્રેસના નેતા ઉમરરેડ્ડી વેંકટેશવરલુએ કહ્યું, પાર્ટી પરિમલ નથવાણીને નોમિનેટ કરીને રાજ્યસભામાં મોકલશે. તેમના આ ટ્વિટ બાદ નથવાણીએ પણ સત્તાવાર જાહેરાત કરી હતી. નથવાણીએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું, આંધ્રપ્રદેશમાંથી તેમના રાજ્યસભા સાંસદ તરીકે મારી ભલામણ કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી અને તેમના પાર્ટીનો આભારી છું. હું આંધ્રપ્રદેશના લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છું. થોડા દિવસો પહેલા તેઓ રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીને મળ્યા હતા. બાદમાં તેમણે પત્રકારોને જણાવ્યું કે, તેઓ વાઈએસઆર કોંગ્રેસના સમર્થનથી રાજ્યસભામાં જવા માંગે છે. હાલ આંધ્રપ્રદેશની 175 ધારાસભ્યોવાળી વિધાનસભામાં વાયએસઆર કોંગ્રેસના 157 ધારાસભ્યો છે. તેથી રાજ્યમાં ચારેય ખાલી થનારી સીટો વાઈએસઆર કોંગ્રેસને મળશે. જેમાંથી બે સીટ વાયદા પ્રમાણે વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવશે. આ ઉપરાંત એક રાજ્યસભા સીટ તેમની બહેન વાઈએસ શર્મિલાના આપશે. જ્યારે બાકી રહેલી એક સીટ નથવાણીને આપશે. આંધ્રપ્રદેશની ચાર રાજ્યસભા સીટ માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે. પરિમલ નથવાણીએ તેમની રાજ્યસભા સાંસદ તરીકે બીજી ટર્મમાં સંસદમાં માત્ર 40 ટકા જ હાજરી આપી હતી પરંતુ તેમણે 1383 પ્રશ્નો પૂછ્યા હતા. મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ શેફાલીએ ગુમાવ્યું નંબર વનનું સ્થાન, ટોપ-10માં ત્રણ ભારતીય રણજી ટ્રોફી ફાઈનલમાં ચેતેશ્વર પુજારાની તબિયત થઈ ખરાબ, મેદાન છોડીને પરત ફરવું પડ્યું
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget