શોધખોળ કરો

Passport: આખા દેશમાં પાંચ દિવસ પાસપોર્ટ સેવા પોર્ટલ રહેશે બંધ, જાણો કારણ?

Passport Seva portal Close: જો તમે પણ નવો પાસપોર્ટ લેવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે

Passport Seva portal Close: જો તમે પણ નવો પાસપોર્ટ લેવા જઈ રહ્યા છો ( Passport Seva portal Close) તો આ સમાચાર તમારા માટે છે. દેશભરમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ 29મી ઓગસ્ટે રાત્રે 8 વાગ્યાથી 2જી સપ્ટેમ્બરની સવાર સુધી બંધ રહેશે. જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ પાસપોર્ટ માટે અરજી કરી છે અને તેને 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરની વચ્ચેની એપોઈન્ટમેન્ટ મળી છે તો તેમણે કોઈ અન્ય તારીખ માટે ફરીથી શિડ્યૂલ કરવું પડશે.

પોર્ટલ કેમ બંધ કરવામાં આવ્યું?

પાસપોર્ટ વિભાગે માહિતી આપી હતી કે ટેકનિકલ મેઈન્ટેનન્સના કારણે પોર્ટલ પર પાંચ દિવસ સુધી કામ થઈ શકશે નહીં. માત્ર પાસપોર્ટ સેવા કેન્દ્ર જ નહીં પરંતુ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ, અરજદારોનું પોલીસ વેરિફિકેશન અને વિદેશ મંત્રાલયની કામગીરી પણ પ્રભાવિત થશે.

પાસપોર્ટ વિભાગના અધિકારીએ માહિતી આપી હતી કે આવા અરજદારો જેમણે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધી હતી. તેઓ તેમની એપોઇન્ટમેન્ટ કોઇ અન્ય તારીખ માટે ફરીથી શિડ્યૂલ કરી શકશે.

ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ છે?

બ્લૂકવર પાસપોર્ટ: આ એક સામાન્ય પાસપોર્ટ છે. દેશનો કોઈપણ નાગરિક તેનો ઉપયોગ કરી શકે છે.

મરૂન કવર પાસપોર્ટઃ આ એક રાજદ્વારી પાસપોર્ટ છે. માત્ર ભારત સરકારના અધિકૃત રાજદ્વારીઓ અને સરકારી હોદ્દા ધરાવતા સભ્યો જ આ પાસપોર્ટનો ઉપયોગ કરી શકે છે.

ગ્રેકવર પાસપોર્ટ: આ એક સત્તાવાર પાસપોર્ટ છે. તે વિદેશમાં કામ કરતા સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે.

કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે તે 2025માં પોતાને ત્યાં આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2.7 લાખ સુધી મર્યાદિત કરશે. ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ઘરના ભાડામાં ભારે વધારો થયો છે.         

આ પણ વાંચોઃ                   

કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ આપ્યો ભારતીય વિદ્યાર્થીઓને ઝટકો, સ્ટુડન્ટ વિઝામાં કર્યો ઘટાડો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget