શોધખોળ કરો

કોરોનાના ઇલાજમાં પ્લાઝ્માં થેરેપી માામલે ICMRએ શું જાહેર કરી નવી ગાઇડ લાઇન

ICMRનું કહેવું છે કે, કોવિડ -19ના દર્દીના ઉપચાર માટે પ્લાઝ્મ થેરેપી ઉપયોગી નથી, આ થેરેપીને ચિકિત્સીય પ્રબંધન દિશા નિર્દેશથી હટાવી દેવાઇ છે.

નવી દિલ્લી: પ્લાજ્મા થેરપીને ચિકિત્સીય પ્રબંધન દિશા નિર્દેશ હટાવી દેવાયો છે. આ સંબંઘે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદે જાણકારી આપી છે. કે, પ્લાજ્મા થેરેપી બીમારીની ગંભીરતા અને મોતની શક્યતાને ઓછી કરવા માટે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. જો કે તે એટલો કારગર ન હોવાનું એક્સ્પર્ટનું અનુમાન છે. 

આ પહેલા શનિવારે સૂત્રોએ કહ્યું હતું કે, કોવિડ-19 સંબંધિત ICMRની રાષ્ટ્રીય કાર્યબળની બેઠકમાં બધા જ સદસ્યો એ મતમાં હતા કે, પ્લાજ્મા થેરેપીને ચિકિત્સા પ્રબંધન દિશા નિર્દેશને હટાવી દેવાઇ કારણ કે તે પ્રભાવી નથી તેમજ અનેક કેસમાં તેનો અયોગ્ય રીતે ઉપયોગ થઇ રહ્યો છે. 

પ્લાજ્મા પદ્ધતિને કોવિડની સારવારમાં અયોગ્ય રીતે ઉપયોગમાં લેવાતા કેટલાક ડોક્ટર અને વૈજ્ઞાનિક સલાહકાર વિજયરાઘવને પત્ર લખીને દેશમાં કોવિડ-19ના ઉપચાર માટે 
 પદ્ધતિમાંથી હટાવવા અનુરોઘ કર્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, અતાર્કિક અને ગેર વૈજ્ઞાનિક રીતે પ્લાઝ્મનો કોવિડની સારવારમાં ઉપયોગમાં લેવાતો હોવાથી તેને કોવિડની સારવાર પદ્ધતિમાં દૂર કરવો જોઇએ. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,63,553 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4329 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 4,22,436 લોકો ઠીક પણ થયા છે.  આજે દેશમાં 24 કલાકમાં સૌથી વધુ મોત અને સૌથી વધુ લોકો ઠીક થયા હતા.

કુલ કેસ-  બે કરોડ 52 લાખ 28 હજાર 996
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 15 લાખ 96 હજાર 512
કુલ એક્ટિવ કેસ - 33 લાખ 53 હજાર 765
કુલ મોત - 2 લાખ 78 હજાર 719

આ રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ
 10 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. જ્યારે 9 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ છે. મહારાષ્ટ્ર બીજા, કેરળ ત્રીજા ક્રમે છે

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget