શોધખોળ કરો

વિપક્ષ પાસે ‘મોદી હટાવો’ સિવાય કોઈ એજન્ડા નથી, કૉંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બની ગઈ છે: PM મોદી

  નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું વિપક્ષ પાર્ટીઓ પાસે મોદી હટાવો સિવાય બીજો કોઈજ એજન્ડા નથી. તેમણે કહ્યું વર્તમાન વિપક્ષી દળના ગઢબંધનની તુલના 1977 અને 1989માં બનેલા ગઠબંધન સાથે કરવું યોગ્ય નથી. 1977માં ગઠબંધનનો ઉદ્દેશ્ય માત્ર લોકતત્રને બચાવવાનો હતો. જે કટોકટીના કારણે ખતરામાં હતું. સ્વરાજ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજના ગઠબંધનનો હેતુ રાષ્ટ્ર હિતમાં નથી પણ પોતાના અસ્તિત્વ બચાવવા અને પાવર પોલિટિક્સ માટે છે. તેઓએની પાસે મોદી હટાવવા સિવાય બીજો કોઈ એજન્ડા નથી.” પીએમ મોદીએ કહ્યું, "કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બનીને રહી ગઈ છે. તે માત્ર પંજાબ, પુડુચેરી અને મિઝોરમમાં છે. દિલ્હી, આંધ્ર પ્રદેશ, સિક્કિમની વિધાનસભામાં તેનું પ્રતિનિધિત્વ નથી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ કોંગ્રેસની તાકાત વિશે બધાને ખબર છે. તેમણે વધુમાં કહ્યું "દેશ કોંગ્રેસના ગઠબંધન વિશે જાણે છે. 1988માં કોંગ્રેસના પંચમઢી સંમેલનમાં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગઠબંધનને 'થોડાક દિવસો માટેની વાત કહી હતી. ત્યારે કોંગ્રેસ ઇચ્છતી હતી કે એક પાર્ટીની સત્તા હોય, પંચમઢીના ઘમંડ પછી કોંગ્રેસ ગઠબંધન માટે ઘરે ઘરે ફરી રહી છે. મોદીએ કહ્યું, કોંગ્રેસ 'અસ્તિત્વની લડાઇ' લડી રહ્યું છે. દેશની જનતાએ કોંગ્રેસને નકારી દીધી છે. કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બની ગઇ છે.''
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget