શોધખોળ કરો

Modi Cabinet List: સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુર સહિત આ 20 નેતાઓના મોદી 3.0 મા પત્તા કપાયા, જુઓ લીસ્ટ

Modi Cabinet News: આ વખતે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં દરેક રાજ્યનું પ્રતિનિધિત્વ થવા જઈ રહ્યું છે. મોદી કેબિનેટમાં જેડીયુ અને જેડીએસ જેવી પાર્ટીઓના નેતાઓ પણ જોવાના છે.

Modi Cabinet List: નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન)ના રોજ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જે રીતે નરેન્દ્ર મોદીની ચર્ચા થઈ રહી છે તે જ રીતે તેમની નવી કેબિનેટને લઈને પણ ચર્ચાનું બજાર ગરમ છે. આ વખતે મોદી 3.0 સરકારમાં કયા ચહેરાઓને સામેલ કરવામાં આવશે તે અંગે લોકો દરેક જગ્યાએ ચર્ચા કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોદીની સાથે 65 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે.

અહીં નોંધનીય બાબત એ છે કે આ વખતે ભાજપને બહુમતી મળી નથી અને તે એનડીએના સહયોગીઓના બળ પર ત્રીજી વખત સરકાર બનાવી રહી છે. આવી સ્થિતિમાં એનડીએના સાથી પક્ષોને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે આ વખતે કેબિનેટમાંથી ભાજપના કેટલાક મોટા નેતાઓને હટાવવા જઈ રહ્યા છે, જેમાં સ્મૃતિ ઈરાનીથી લઈને રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓના નામ છે.આવી સ્થિતિમાં આવો જાણીએ એવા નેતાઓ વિશે જેમને મોદી કેબિનેટમાં સ્થાન મળવાનું નથી.

કયા નેતાઓને કેબિનેટમાં સ્થાન નહીં મળે?

મોદી સરકારના બીજા કાર્યકાળમાં સ્મૃતિ ઈરાનીથી લઈને રાજીવ ચંદ્રશેખર જેવા નેતાઓને મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી. એ જ રીતે અનુરાગ ઠાકુર પણ રમતગમત મંત્રાલય સંભાળતા હતા. જો કે, હવે કુલ 20 નેતાઓ મોદી 3.0માં સામેલ કરવામાં નહી આવે, કારણ કે પીએમ આવાસ પર સંભવિત મંત્રીઓની બેઠક યોજવામાં આવી છે, જેમાં આ નેતાઓ પહોંચ્યા નથી. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું કે આ વખતે તેમને મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નહીં.

જે નેતાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નહીં. તેમાં સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, રાજીવ ચંદ્રશેખર, અજય મિશ્રા ટેની, જનરલ વીકે સિંહ, અશ્વિની ચૌબે અને નારાયણ રાણેના નામ સામેલ છે. એ જ રીતે અજય ભટ્ટ, સાધ્વી નિરંજન જ્યોતિ, મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ, આરકે સિંહ, અર્જુન મુંડા, નિશીથ પ્રામાણિક, સુભાષ સરકાર, જોન બાર્લા, ભારતી પંવાર, રાવસાહેબ દાનવે, કપિલ પાટીલ, નારાયણ રાણે અને ભાગવત કરાડને પણ કેબિનેટનમાં કોઈ સ્થાન મળ્યું નથી.

કેબિનેટમાંથી ગેરહાજર રહેલા કેટલાક નેતાઓની ટિકિટ કાપવામાં આવી હતી અને કેટલાક ચૂંટણી હારી ગયા હતા.

જો કે, આમાંના કેટલાક નેતાઓ એવા છે જેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કેટલાકને આ વખતે ભાજપ દ્વારા લોકસભાની ટિકિટ પણ આપવામાં આવી નથી. આ સિવાય કેટલાક એવા નેતાઓ છે જેમને ટિકિટ મળી અને ચૂંટણી જીતી પણ ગયા, પરંતુ તેમને કેબિનેટથી દૂર રાખવામાં આવ્યા છે.

વિજેતા નેતાઓ: અજય ભટ્ટ, અનુરાગ ઠાકુર અને નારાયણ રાણે એવા નેતાઓ છે જેમણે પોતપોતાની બેઠકો જંગી મતોથી જીતી છે. આ પછી પણ તેમને કેબિનેટમાં રાખવામાં આવ્યા નથી.

હારેલા નેતાઓઃ સાધ્વી નિરંજન, આરકે સિંહ, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, રાજીવ ચંદ્રશેખર, નિશીથ પ્રામાણિક, અજય મિશ્રા ટેની, સુભાષ સરકાર, ભારતી પંવાર, રાવ સાહેબ દાનવે અને કપિલ પાટીલ આ વખતે ચૂંટણી હારી ગયા.

ટિકિટ કપાઈ:  મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ, જનરલ વીકે સિંહ, જોન બાર્લા અને અશ્વિની ચૌબેને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
Embed widget