શોધખોળ કરો

12 રાજ્યો, 230 જિલ્લા, 50 હજાર ગામો... PM મોદી 18 જાન્યુઆરીએ 65 લાખ લોકોને આપશે આ મોટી ભેટ

પીએમ મોદી 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 50,000થી વધુ ગામોના લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે, ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો સરકારનો પ્રયાસ.

PM Swamitva Yojna for Villagers: કેન્દ્ર સરકાર દેશના શહેરોની સાથે ગ્રામીણ વિકાસ પર પણ સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ગ્રામજનો માટે સૌથી મહત્વની યોજના પીએમ સ્વામિત્વ યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાનો છે.

18 જાન્યુઆરીએ 65 લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (18 જાન્યુઆરી, 2025) લગભગ 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50,000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને માહિતી આપશે અને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા એવા ઘણા લોકો જેમના પાસે તેમની જમીન અને મકાનના માલિકી હક્ક અને સરકારી દસ્તાવેજો નથી તેમને ફાયદો થશે.

યોજનાનો પ્રથમ તબક્કો

પીએમ મોદીએ એપ્રિલ 2020માં શરૂ કરેલી આ યોજના પ્રથમ તબક્કામાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશના ગામડાઓમાં લાગુ કરવામાં આવી હતી.

યોજનાના ફાયદા

આ યોજના હેઠળ લોકોને માત્ર માલિકીના અધિકાર જ નહીં મળે, પરંતુ બેંકમાંથી લોન મેળવવાનું પણ સરળ બનશે. તે મિલકત સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ કરશે અને કોઈપણ વ્યક્તિ પોતાની મિલકત સરળતાથી કોઈને પણ વેચી શકશે. આ યોજના હેઠળ ડ્રોનનો ઉપયોગ કરીને ગામડાઓ અને ખેતીની જમીનનું મેપિંગ કરવામાં આવશે. આ યોજનાથી લોકો આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનશે.

સ્વામિત્વ યોજના શું છે?

આ સમસ્યાના સમાધાન માટે ભારત સરકારે 'સ્વામિત્વ યોજના' શરૂ કરી છે. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં જમીન પર બનેલા મકાનોને માલિકી હક્ક આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત દરેક માલિકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે જે તેમની ઘરની માલિકીનો કાયદેસર પુરાવો હોય છે. એટલે કે, હવે તેમની પાસે તેમના ઘરનો માન્ય અને કાયદેસર દસ્તાવેજ હશે.

સ્વામિત્વ યોજના કેવી રીતે કામ કરે છે?

'સ્વામિત્વ' યોજના હેઠળ ગામડાઓની રહેણાંક જમીનની માપણી ડ્રોન દ્વારા કરવામાં આવે છે. ડ્રોનથી ગામડાઓની સીમાની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નકશો તૈયાર થાય છે. સાથે જ દરેક રેવન્યૂ તાલુકાની સીમા પણ નક્કી થાય છે. એટલે કે ડ્રોન ટેકનોલોજીની મદદથી કયું ઘર કેટલા વિસ્તારમાં છે તે ચોક્કસાઈપૂર્વક માપી શકાય છે.

આ પણ વાંચો....

8મું પગાર પંચ: પટાવાળાથી IAS સુધી, કોના પગારમાં કેટલો વધારો થશે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget