શોધખોળ કરો
Kashi Vishwanath Corridor : કોરિડૉરના શ્રમિકોને મળ્યા પીએમ મોદી, તેમના પર કરાયો ફૂલોનો વરસાદ, ફોટા પણ ખેંચાવ્યા
Kashi Vishwanath Corridor: પીએમ મોદી ક્રુઝ દ્વારા ઘાટ પર પહોંચશે, ગંગાજળને કળશમાં ભરશે અને પછી તે જ પાણીથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કરશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ.
Key Events

PM_Modi_
Background
Kashi Vishwanath Corridor: પીએમ મોદી ક્રુઝ દ્વારા ઘાટ પર પહોંચશે, ગંગાજળને કળશમાં ભરશે અને પછી તે જ પાણીથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કરશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ.
13:58 PM (IST) • 13 Dec 2021
કોરિડૉર બનાવનારા શ્રમિકોને મળ્યા પીએમ મોદી
કાશી કોરિડૉરમાં પીએમ મોદીએ આજે કોરિડૉર બનાવનારા શ્રમિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ તેમના પર ફૂલોનો વરસાદ પણ કર્યો અને તેમની સાથે ફોટા પણ ખેંચાવ્યા.
12:21 PM (IST) • 13 Dec 2021
પીએમ મોદીએ ગંગામાં લગાવી ડુબકી
કાશીના લલિત ઘાટ પહોંચીને પીએમ મોદીએ ગંગામાં ડુબકી લગાવી છે. અહીંથી પીએમ મોદીએ કળશમાં જળ ભરીને જળધારા કરી અને માં ગંગાની પૂજા અર્ચના કરી. પીએમ મોદી આ જળથી કાશી વિશ્વનાથનો જળાભિષેક કરશે.
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















