શોધખોળ કરો

લખનઉમાં PM મોદી આતંકવાદ વિરુદ્ધ ગર્જયા, કહ્યું- ‘આતંકવાદને આશરો આપનારને છોડવામાં નહીં આવે’

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આ વખતે ઉત્તર પ્રદેશમાં દશેરાની ઉજવણી કરશે. પીએમ મોદી દશેરાના દિવસે 2 કલાક લખનઉમાં રોકાણ કરશે. પીએમ નરેંદ્ર મોદી હાલ લખનઉ એરપોર્ટ પહોચ્યા છે. ત્યાંથી સીધા રાજભવન જશે. એરપોર્ટ પર મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. રાજ ભવનથી નીકળીને નરેંદ્ર મોદી સાંજે 6 વાગ્યે એશબાગ રામલીલા મેદાન પહોંચી ચૂક્યા છે. તેમના સાથે રાજ્યપાલ પણ છે. પીએમે અહીં રામ-લક્ષ્મણ અને હનુમાનને તિલક લગાવીને તેમની આરતી કરી હતી. રાવણના પુતળાને મોદી સામે સળગાવવામાં આવશે નહીં, કારણ કે આવુ સુરક્ષાના કારણોસર કરવામાં આવી રહ્યું છે, કારણ મેદાન નાનું છે. પ્રધાનમંત્રી મોદીને ગદા, ધનુષ, રામચરિત્ર માનસ, પીતળથી બનેલ એક સુદર્શન ચક્ર અને રામનામી દુપટ્ટો ભેંટ આપવામાં આવ્યો હતો. મંચ પર પીએમને પાઘડી પણ પહેરાવવામાં આવી હતી. મોદીને તુલસીદાસની એક દુર્લભ ફોટો પણ ભેંટ આપવામાં આવ્યો હતો. આ ફોટો વિશે કહેવામાં આવ્યું છે કે આ ફોટોનું પેન્ટિંગ શાહજહાંએ તુલસીદાસને પોતાના દરબારમાં બોલાવીને પેન્ટિંગ બનાવ્યું હતું. ઓરિજિનલ પેંટિંગ કાશી મહારાજના દરબારમાં છે. પીએમ મોદીને જે કૉપી આપવામાં આવી છે તે તેની ફોટોકૉપી છે. PMએ પોતાના ભાષણની શરૂઆત ‘જય શ્રી રામ’ના નારા સાથે કરી હતી. મોદીએ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. તેમને કહ્યું, મને એશબાગમાં આવવાનો મોકો મળ્યો, તે મારા માટે સદનસીબની વાત છે. આપણે બધાંએ રાવણ દહનથી બોધ મેળવવો જોઈએ. આપણા અંદરના રાવણને પણ આજના દિવસે ખતમ કરવો જોઈએ. એટલે કે સમાજ અને દેશના રાવણને ખતમ કરવો પડશે. અને દશેરાએ હિસાબ કરો કે આજના દિવસે કેટલી ખરાબીઓને દૂર કરી..
પીએમે વધુમાં કહ્યું કે, આતંકવાદ માનવતાનો દુશ્મન છે. આતંકવાદ વિરુદ્ધ પહેલી લડાઈ જટાયૂએ લડી.. જટાયૂ એક સ્ત્રીના સમ્માન માટે લડ્યા હતો. આતંકવાદ વિરુદ્ધ આખા દેશને લડવું પડશે. પીએમે કહ્યું- દુનિયાને 9/11ના આતંકી હુમલા પછી આતંકવાદની સમજ આવી છે. આતંકવાદની કોઈ સીમા નથી હોતી. આતંકવાદને મદદ કરનારાઓને છોડવામાં આવશે નહીં. આતંકવાદ વિરુદ્ધ એક થઈને લડાઈ લડવી પડશે. પીએમે કહ્યું કે, આપણે પુત્ર અને પુત્રીઓમાં અંતરને ખતમ કરવું પડશે. ગર્ભમાં ઉછળી રહેલી સીતાને બચાવવી આપણી જવાબદારી છે. ઓલંપિકમાં પુત્રીઓએ આપણું માન વધાર્યું. કૂખમાં બેટીઓને મારનાર રાવણને ખતમ કરી આપણા ઘરમાં સીતાના જન્મ દિવસ પર જશ્ન મનાવવો જોઈએ. હિંદુ હોય કે મુસ્લિમ, શિખ હોય કે ઈંસાઈ, કોઈ પણ ધર્મના કેમ ના હોય, બેટીઓનું સમ્માન થવું જોઈએ. મહિલાઓને 20મી સદીમાં ન્યાય મળવો જોઈએ. આ અવસરે રાજનાથ સિંહે પણ કહ્યું કે, પીએમ મોદીએ ભ્રષ્ટાચારને ખતમ કર્યો છે. તેમને દુનિયામાં ભારતનું સિર ઉંચુ કર્યું છે. પીએમે મજબૂત અને દમદાર ભારત બનાવ્યું છે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, હું લખનઉનો વતની હોવાના કારણે એર વાર ફરી પીએમ મોદીનું સ્વાગત કરું છું. મંચ પર મેયર દિનેશ શર્મા, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ભાષણ આપશે, ત્યાંથી પીએમ મોદી દિલ્લી માટે રવાના થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
યુદ્ધ રોકવા માટે ઈરાનની અમેરિકા-ઈઝરાયલ સામે મોટી શરત, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પીએમ મોદી સાથે ફોન પર કરી વાતચીત
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: એપ્રિલ મહિનામાં મળશે સળંગ 3 મહિનાનું રાશન, દર મહિને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ!
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...
આ રાજ્યમાં ભયંકર આર્થિક સંકટ: મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને મોટા અધિકારીઓના પગાર પર કાપ, જજોની સેલેરી પણ...
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
Embed widget