શોધખોળ કરો

PM Modi Mahakumbh : પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવશે PM મોદી, માતા ગંગાની કરશે પૂજા

સંગમમાં ડૂબકી લગાવ્યા પછી પ્રધાનમંત્રી મોદી માતા ગંગાની પૂજા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે. સંગમમાં ડૂબકી લગાવ્યા પછી પ્રધાનમંત્રી મોદી માતા ગંગાની પૂજા કરશે. તેઓ પ્રયાગરાજની ભૂમિ પર લગભગ બે કલાક રોકાશે. મેળાના વહીવટીતંત્રે તેમના આગમનની તૈયારીઓ કરી લીધી છે.

અરૈલ વિસ્તારમાં તેમની સુરક્ષા માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પીએમના આગમન માટે પાંચ સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે. પીએમ મોદી 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજ આવ્યા હતા અને 5500 કરોડ રૂપિયાના 167 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીનો કાર્યક્રમ જ્યાં થઈ રહ્યો છે તે વિસ્તારો NSG દ્વારા પોતાના કબજામાં લેવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટ અને મોટી સંખ્યામાં પોલીસ, પીએસી અને આરએએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ગંગા ઘાટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શહેરથી કુંભ શહેર સુધી શંકાસ્પદોની તપાસ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી આદિત્યનાથ અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ પણ પીએમ સાથે રહેશે. મેળાના અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું હતું કે પીએમના કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પાંચ મેજિસ્ટ્રેટ અને મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. સંગમમાં સ્નાન કર્યા પછી પ્રધાનમંત્રી માતા ગંગાની પૂજા કરશે.

પીએમ મોદીનો પ્રયાગરાજનો સંપૂર્ણ કાર્યક્રમ

-દિલ્હીમાં મતદાન વચ્ચે પીએમ મોદી કુંભની મુલાકાત લેશે.

-PM મોદી સવારે 9:10 વાગ્યે નવી દિલ્હીથી રવાના થશે અને 10:05 વાગ્યે પ્રયાગરાજના બમરૌલી એરપોર્ટ પહોંચશે.

-એરપોર્ટ પરથી હેલિકોપ્ટર સવારે 10:35 કલાકે મહાકુંભ વિસ્તારમાં ડીપીએસ ગ્રાઉન્ડ સ્થિત હેલિપેડ પર ઉતરશે.

-PM મોદી સવારે 10.45 વાગ્યે અરેલ ઘાટ પહોંચશે.

-અરેલ ઘાટથી નિષાદ રાજ ક્રૂઝ પર સવાર થઈ સંગમ નોજ પહોંચશે.

-સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે.

-સંગમમાં સ્નાન કર્યા બાદ ત્રિવેણી ગંગાની પૂજા કરશે.

-સંગમમાં જ સંતો અને મહાત્માઓને મળવાનો કાર્યક્રમ પણ પ્રસ્તાવિત છે. આ પછી અક્ષયવટમાં દર્શન કરશે.

-અક્ષયવટ પછી ભગવાન હનુમાનના મંદિરમાં  દર્શન અને પૂજા કરશે.

-મહાકુંભ વિસ્તારથી નીકળીને ડીપીએસ ગ્રાઉન્ડથી એરપોર્ટ જશે અને ત્યાંથી નવી દિલ્હી જવા રવાના થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોતGujarati family Murder in USA: અમેરિકામાં વર્જિનિયામાં ગુજરાતી પિતા-પુત્રીની હત્યાAmbalal Patel Forecast : અંગ દઝાડતી ગરમી માટે રહો તૈયાર: અંબાલાલ પટેલે ગરમીને લઈ શું કરી મોટી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Embed widget