શોધખોળ કરો

PM Modi Mahakumbh : પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવશે PM મોદી, માતા ગંગાની કરશે પૂજા

સંગમમાં ડૂબકી લગાવ્યા પછી પ્રધાનમંત્રી મોદી માતા ગંગાની પૂજા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે. સંગમમાં ડૂબકી લગાવ્યા પછી પ્રધાનમંત્રી મોદી માતા ગંગાની પૂજા કરશે. તેઓ પ્રયાગરાજની ભૂમિ પર લગભગ બે કલાક રોકાશે. મેળાના વહીવટીતંત્રે તેમના આગમનની તૈયારીઓ કરી લીધી છે.

અરૈલ વિસ્તારમાં તેમની સુરક્ષા માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પીએમના આગમન માટે પાંચ સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે. પીએમ મોદી 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજ આવ્યા હતા અને 5500 કરોડ રૂપિયાના 167 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીનો કાર્યક્રમ જ્યાં થઈ રહ્યો છે તે વિસ્તારો NSG દ્વારા પોતાના કબજામાં લેવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટ અને મોટી સંખ્યામાં પોલીસ, પીએસી અને આરએએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ગંગા ઘાટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શહેરથી કુંભ શહેર સુધી શંકાસ્પદોની તપાસ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી આદિત્યનાથ અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ પણ પીએમ સાથે રહેશે. મેળાના અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું હતું કે પીએમના કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પાંચ મેજિસ્ટ્રેટ અને મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. સંગમમાં સ્નાન કર્યા પછી પ્રધાનમંત્રી માતા ગંગાની પૂજા કરશે.

પીએમ મોદીનો પ્રયાગરાજનો સંપૂર્ણ કાર્યક્રમ

-દિલ્હીમાં મતદાન વચ્ચે પીએમ મોદી કુંભની મુલાકાત લેશે.

-PM મોદી સવારે 9:10 વાગ્યે નવી દિલ્હીથી રવાના થશે અને 10:05 વાગ્યે પ્રયાગરાજના બમરૌલી એરપોર્ટ પહોંચશે.

-એરપોર્ટ પરથી હેલિકોપ્ટર સવારે 10:35 કલાકે મહાકુંભ વિસ્તારમાં ડીપીએસ ગ્રાઉન્ડ સ્થિત હેલિપેડ પર ઉતરશે.

-PM મોદી સવારે 10.45 વાગ્યે અરેલ ઘાટ પહોંચશે.

-અરેલ ઘાટથી નિષાદ રાજ ક્રૂઝ પર સવાર થઈ સંગમ નોજ પહોંચશે.

-સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે.

-સંગમમાં સ્નાન કર્યા બાદ ત્રિવેણી ગંગાની પૂજા કરશે.

-સંગમમાં જ સંતો અને મહાત્માઓને મળવાનો કાર્યક્રમ પણ પ્રસ્તાવિત છે. આ પછી અક્ષયવટમાં દર્શન કરશે.

-અક્ષયવટ પછી ભગવાન હનુમાનના મંદિરમાં  દર્શન અને પૂજા કરશે.

-મહાકુંભ વિસ્તારથી નીકળીને ડીપીએસ ગ્રાઉન્ડથી એરપોર્ટ જશે અને ત્યાંથી નવી દિલ્હી જવા રવાના થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget