શોધખોળ કરો

PM મોદીએ ‘સ્વામિત્વ યોજના’નો કર્યો પ્રારંભ, 6 રાજ્યમાં 1 લાખ લોકોને વિતરણ કરાયા પ્રોપર્ટી કાર્ડ

યોજનાની શરુઆત કરતા પીએમ મોદીએ કહ્યું, ‘સ્વામિત્વ યોજના ગામમાં રહેતા મારા ભાઈ-બહેનોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. હંમેશા કહેવામાં આવે છે કે, ભારતની આત્મા ગામડામાં વસે છે, પરંતુ એ સચ્ચાઈ છે કે, ભારતના ગામડાને તેમના હાલ પર જ છોડી દીધા છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘સ્વામિત્વ યોજના’નો પ્રારંભ કર્યો છે. 6 રાજ્યમાં 763 ગામમાં સ્વામિત્વ યોજના અંતર્ગત એક લાખ લોકોને તેમના ઘરનું પ્રોપર્ટી કાર્ડ વીડિયો કોન્ફરન્સની વિતરણ કર્યા. તમામ લાભાર્થીઓએ પોતાનું સ્વામિત્વ કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કર્યું. યોજનાની શરુઆત કરતા પીએમ મોદીએ કહ્યું, ‘સ્વામિત્વ યોજના ગામમાં રહેતા મારા ભાઈ-બહેનોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. હંમેશા કહેવામાં આવે છે કે, ભારતની આત્મા ગામડામાં વસે છે, પરંતુ એ સચ્ચાઈ છે કે, ભારતના ગામડાને તેમના હાલ પર જ છોડી દીધા છે. પીએમ મોદીએ કહ્યું, “ દુનિયાના મોટા એક્સપર્ટ્સ આ વાત પર જોર આપતા રહ્યાં છે કે, જમીન અને ઘરના માલિકીનો હકની દેશના વિકાસમાં મોટી ભૂમિકા હોય છે. જ્યારે સંપત્તિનો રેકોર્ડ હોય છે, જ્યારે સંપત્તિ પર અધિકાર મળે છે ત્યારે નાગરિકોમાં આત્મવિશ્વાસ વધે છે. ” પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, ગામોમાં શૌચાલય, વિજળી, ચુલામાં રસોઈ કરવાની સમસ્યાઓ હતી. વર્ષો સુધી જે પક્ષની સત્તા હતી તેમાં વાતો તો ઘણી મોટી મોટી થઈ પરંતુ ગામડામાં રહેતા લોકોને તેમના નસીબના ભરોસે છોડી દેવામાં આવ્યા પરંતુ અમે આવું થવા દઈએ નહીં. સ્વામિત્વ યોજનાનો ફાયદો 6 રાજ્યના 763 ગામોને થશે. જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામોનો સમાવેશ થાય છે. પ્રોપર્ટી કાર્ડ કેમ જરૂરી છે ? પીએમ મોદીએ કહ્યું, દુનિયામાં એક તૃતિયાંસ વસ્તી પાસે જ કાયદાકીય રીતે પોતાની સંપત્તિનો રેકોર્ડ છે, સમગ્ર દુનિયામાં બે તૃતિયાંશ લોકો પાસે નથી. એવામાં ભારત જેવા વિકાસશીલ દેશ માટે આ ખૂબજ જરૂરી છે કે, લોકો પાસે તેમની સંપત્તિના સાચા પૂરાવા રહે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget