શોધખોળ કરો

PM Modi Leaves For Japan: ક્વાડ સમ્મેલનમાં સામેલ થવા જાપાન જવા રવાના થયા PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રવિવારે સાંજે જાપાનની બે દિવસની મુલાકાતે રવાના થયા હતા, જ્યાં તેઓ ક્વાડ નેતાઓના એક શિખર સમ્મેલનમાં (Quad Summit 2022) સામેલ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) રવિવારે સાંજે જાપાનની બે દિવસની મુલાકાતે રવાના થયા હતા, જ્યાં તેઓ ક્વાડ નેતાઓના એક શિખર સમ્મેલનમાં (Quad Summit 2022) સામેલ થશે. જે પ્રભાવશાળી સમૂહના સભ્ય દેશો વચ્ચેના સહકારને વધુ મજબૂત કરવા અને હિંદ પ્રશાંત ક્ષેત્ર સંબંધિત ઘટનાક્રમ પર ચર્ચા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું કે સમિટ ચાર સભ્ય દેશોના નેતાઓને ક્વાડ પહેલની પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. ટોકિયોમાં 24 મેના રોજ યોજાનારી સમિટમાં મોદી ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ સામેલ થશે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, "વિશ્વ કલ્યાણની શક્તિને આગળ લઈ જવા માટેની યાત્રા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો જવા રવાના થયા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બેનીસ, જાપાનના વડા પ્રધાન કિશિદા અને યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે ક્વાડ નેતાઓનું શિખર સમ્મેલન’’

શિખર સંમેલન સિવાય વડાપ્રધાન નરેંદ્ર મોદી બિડેન, કિશિદા અને અલ્બેનીઝ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પીએમ મોદીએ કહ્યું, "જાપાનમાં, હું ક્વાડ નેતાઓની બીજી વન-ટુ-વન સમિટમાં પણ ભાગ લઈશ, જે ચાર ક્વાડ દેશોના નેતાઓને ક્વાડ પહેલની પ્રગતિની સમીક્ષા કરવાની તક આપશે." તેમણે કહ્યું,  "અમે હિંદ-પ્રશાંત  ક્ષેત્ર સાથે સંબંધિત ઘટનાક્રમ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કરશું."

24મી મેના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

ક્વાડ કોન્ફરન્સ  સિવાય  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 મેના રોજ ટોક્યોમાં યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. આ દરમિયાન બંને નેતાઓ યુક્રેન સંકટ પર પણ ચર્ચા કરશે. નોંધનીય છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેન એ દિવસે મુલાકાત કરશે જ્યારે યુક્રેન પર રશિયન હુમલાને 4 મહિના પૂરા થશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget