શોધખોળ કરો

PM નરેન્દ્ર મોદીમાં રાજ્યની લેશે મુલાકાત, લોકોએ કેવી રીતે પોતાની ખુશી વ્યક્ત કરી, જાણો

કોકરાઝારમાં લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતાં ગુરૂવારે રસ્તા અને શેરીઓમાં માટીના દીવડા પ્રગટાવ્યા હતાં. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયને કોકરાઝારમાં બાઈક રેલી પણ કાઢી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ)ને લઈ ભડકેલા આક્રોશના લીધે અસમમાં જાપાની પીએમ શિન્ઝો આબેની સાથે શિખર સંમેલનનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો પરંતુ કેન્દ્ર સરકારના એક બીજા નિર્ણયે તસવીર સંપૂર્ણપણે બદલી નાંખી હતી. કોકરાઝારમાં લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરતાં ગુરૂવારે રસ્તા અને શેરીઓમાં માટીના દીવડા પ્રગટાવ્યા હતાં. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયને કોકરાઝારમાં બાઈક રેલી પણ કાઢી હતી. પીએમના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી આજે અસમમાં કોરરાઝારની મુલાકાત લેશે જ્યાં તેઓ બોડો કરાર પર હસ્તાક્ષર થવાનો જશ્ન મનાવા માટે આયોજીત એક કાર્યક્રમમાં સામેલ થવાના છે. આ અવસર પર મોદી બોડો સમજૂતી અંગે લોકોને સંબોધન આપશે. સમજૂતી પર 27મી જાન્યુઆરી 2020ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કર્યાં હતા. બોડો શાંતિ કરારના સ્વાગતમાં અસમના કોકરાઝાર જિલ્લામાં લોકોએ લાખો દીવડા પ્રગટાવી ખુશી વ્યક્ત કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ થયા બાદ અને એનઆરસીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી પહેલી વાર નોર્થ-ઈસ્ટના કોઈ રાજ્યની મુલાકાતે જઈ રહ્યાં છે. આ મુલાકાત પર રાજ્યમાંથી કેવી પ્રતિક્રિયાઓ મળે છે. કારણ કે પૂર્વોત્તરમાં એનઆરસી અને સીએએને લઈ ખૂબ નારાજગી સામે આવી છે. જોકે આજે કોકરાઝારમાં પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગતમાં લોકો દીપ પ્રગટાવી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
પ્રથમવાર ફક્ત સાત દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, જાણો અગાઉ નવ વખત ક્યારે CM બન્યા??
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Embed widget