શોધખોળ કરો

નિરવ મોદીની કેટલા કરોડની સંપત્તિ સરકારે કરી જપ્ત ? સંપત્તિમાં શાનો થાય છે સમાવેશ ?

મુંબઈમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) કોર્ટે સોમવારે (8 જૂન)ના રોજ ભાગેડૂ ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો હતો

મુંબઈમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) કોર્ટે સોમવારે (8 જૂન)ના રોજ ભાગેડૂ ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે સરકારને તેની 1400 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંક (PNB)ના 1300 કરોડ રૂપિયાથી વધારે ફ્રોડનો મુખ્ય આરોપી છે. નીરવ મોદીએ પાંચ વાર જામીન માટે અરજી કરી હતી જોકે તમામ દલીલોને રદ્દ કરી દેવામાં આવી હતી. 13 હજાર કરોડથી વધારે કૌંભાડ કરીને ભાગેડુ ડાયમંડ બિઝેસમેન નીરવ મોદીનો મોટો ઝટકો લાગ્યો છે. દેશને લૂંટનાર નીરવ મોદીની સંપત્તિ જપ્ત થશે. નીરવ મોદી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જલ્દી નીરવ મોદીની 1400 કરોડની સંપત્તિની હરાજી કરવામાં આવશે. આ પહેલા ડિસેમ્બર 2019માં ડાયમંડ વેપારીને ભાગેડુ આર્થિક આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં નીરવ મોદી 19 માર્ચ 2019ના રોજ પોતાની ધરપકડ બાદ લંડનના વૈંડસવર્થ જેલમાં બંધ છે. તેના પર પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં લેટર ઓફ અન્ડરટેકિંગથી મળતા મોટા લાભો લેવાનો આરોપ છે. નીરવ મોદની 140 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત 100 કરોડ રૂપિયાવાળા ઘર સરકાર હસ્તે કરવામાં આવશે. આ તમામ સંપત્તિ પર સરકાનો કબ્જો રહેશે. નીરવ મોદીની મુંબઈ, દિલ્હી, જયપુર, અલીબાગ અને સુરતમાં સંપત્તિ છે. મુંબઈના વર્લીમાં સમુદ્ર મહેલ બિલ્ડીંગમાં નીરવ મોદીના છ એપાર્ટમેન્ટ છે.. સમુદ્ર મહેલમાં દરેક એપાર્ટમેન્ટની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. નીરવ મોદી ફરાર થયો તે પહેલા પોતાના પરિવાર સાથે આ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. કાલાઘોડા વિસ્તારમા પણ નીરવ મોદીનું રિધમ હાઉસના નામથી મ્યૂઝિક સ્ટોર છે. મુંબઈના બ્રીચ કેન્ડી રોડ પર એક મોટી બિલ્ડીંગમાં ફ્લેટ છે. જેને જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઈના ઓપેરા હાઉસમાં પણ નીરવ મોદીના ત્રણ ફ્લેટ છે. આ ઉપરાંત નીરવ મોદીની લક્ઝૂરિયસ વસ્તુનું પહેલા હરાજી કરવામાં આવી હતી. જેમાં ઈડીને લગભગ 51 કરોડ રૂપિયા મળ્યાં હતાં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Embed widget