શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

દીપિકાના JNUમાં જવા પર પ્રકાશ જાવડેકરે કહ્યું- કોઈ પણ ગમે ત્યાં પોતાના વિચાર રજૂ કરી શકે છે

દીપિકા પાદૂકોણ મંગળવારે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની બહાર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી.

નવી દિલ્હી: બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના જેએનયૂમાં જવાને લઈને થઈ રહેલા વિવાદ વચ્ચે સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે માત્ર કલાકાર જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો રજૂ  કરવા માટે ગમે ત્યાં જઈ શકે છે અને તેમાં કોઈ પણ વાંધો હોય શકે નહીં. કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક બાદ જાવડેકરે એક સવાલના જવાબમાં કહ્યું કે, આ લોક તાંત્રિક દેશ છે, માત્ર કલાકાર જ નહીં પણ કોઈ પણ સામાન્ય વ્યક્તિ ગમે ત્યાં પોતાનો વિચાર મુકી શકે છે. તેમાં કોઈ આપત્તિ નથી, કોઈએ ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી. આ મામલે અન્ય સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે હું ભાજપનો મંત્રી પણ છું અને પ્રવક્તા પણ અને હું આ વાત કરી રહ્યો છું. જાવડેકરે કહ્યુ , હિંસાને દેશમાં કોઈ સ્થાન નથી. યુનિવર્સિટી જેવા સ્થળે લોકો અભ્યાસ માટે જાય છે. એવામાં હિંસાનં ત્યાં કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે, જેએનયૂમાં સેમેસ્ટરનું રજીસ્ટ્રેશન શરૂ થયું હતું અને તમા વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. ત્યારે કેટલાક વિદ્યાર્થી સંઘોએ નક્કી કર્યું તેને નહીં થવા દઈએ. બધાએ જોયું કે કોઈ પણ પ્રકારના સર્વરને બ્લૉક કરી દીધું. આ શિક્ષણ વિરોધી કાર્ય છે. હિંસામા કોણ સામેલ સામેલ છે તેની તપાસ કરી રહી છે. દીપિકા પાદૂકોણ મંગળવારે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની બહાર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. રવિવારે બુર્ખા પહેરી ગુંડાઓએ વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી, જેમાં જેએનયૂ વિદ્યાર્થી અધ્યક્ષ આઈશી ઘોષ સહિત 34 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે વિદ્યાર્થીઓને સમર્થન કરવા માટે દીપિકા જેએનયૂ કેમ્પસ પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget