શોધખોળ કરો

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ બાદ પ્રશાંત કિશોરે શું કરી મહત્વની જાહેરાત, જાણો શું કહ્યું ..

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ મુદ્દે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પહેલી પ્રતિક્રિયા આપી છે. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોર ટીએમસી સાથે કામ કરી રહ્યાં છે. તેમણે ટીએમસીની જીત થતાં ખુશી વ્યક્ત કરતા સંન્યાસ લેવાની કરી વાત.

Election Results 2021: પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ મુદ્દે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પહેલી પ્રતિક્રિયા આપી છે. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોર ટીએમસી સાથે કામ કરી રહ્યાં છે. તેમણે ટીએમસીની જીત થતાં ખુશી વ્યક્ત કરતા સંન્યાસ લેવાની કરી વાત.

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીની જીત થતાં ચૂંટણી રણનિતિકાર  પ્રશાંત કિશોરે પહેલી  પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,  તેમણે સંન્યાસ અંગે જાહેરાત કરતા એક ન્યુઝ ચેનલ સમક્ષ કહ્યું કે, ‘હવે તે ચૂંટણી રણનીતિકાર તરીકે કોઇપણ પક્ષ સાથે કામ નહીં કરે’

પ્રશાંત કિશોરે કહ્યું કે, “બીજેપીને ધર્મનો ઉપયોગ કરવાથી માંડીને મતદાનના કાર્યક્રમ અને ઢીલ આપવા સુધી ચૂંટણી પંચે પણ ભાજપની સહાયતા માટે બઘી જ અનુકૂળતા કરી આપી હતી’

પ્રશાંત કિશોરે ચૂંટણી કેમ્પેઇન દરમિયાન દાવો કર્યો હતો કે, ભાજપ આ ચૂંટણીમાં બહુમત નહીં મેળવી શકે તો બીજી તરફ બીજેપીએ 200 પ્લસનો નારો આપ્યો હતો.

પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા પ્રશાંત કિશોરે  દાવો કર્યો હતો કે,  જો ભાજપ 100થી વધુ સીટ જીતશે તો તે પોતાનું કામ છોડી દેશે. તો બીજી તરફ બીજેપીએ 200 પ્લસનો નારો આપ્યો હતો. પ્રશાંત કિશોરે કહ્યું હતુ કે,  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી માત્ર  બે આંકડામાં જ સીટો લાવી શકશે.  અને આખરે થયું પણ એવું જ ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરનો દાવો સાચો પડ્યો. ભાજપ  81 સીટો પર જીત મેળવી ચૂકી છે. પ્રશાંત કિશોરે જીત ટીએમસી જીત બાદ પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે,  તેમનો દાવો સાચો સાબિત થયા હોવા છતાં પણ તે હવે વધુ આ ક્ષેત્રમાં કામ કરવા નથી માંગતા. તેમણે સન્યાસની જાહેરાત કરતા કહ્યું કે, હું આ ક્ષેત્રમાં આવવા જ ન હતો માંગતો પરંતુ આવી ગયો અને જે કરવાનું હતું કરી દીધું, હવે હું  વધુ આ ફિલ્ડમાં આગળ કામ કરવા નથી માંગતો’ આ ચૂંટણીના પરિણામ સાથે ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરે જાહેરાત કરી કે, તે હવે ઇલેક્શન મેનેજમેન્ટ અને  IPAC છોડી રહ્યા છે 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?
નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
Embed widget