શોધખોળ કરો

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ બાદ પ્રશાંત કિશોરે શું કરી મહત્વની જાહેરાત, જાણો શું કહ્યું ..

પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ મુદ્દે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પહેલી પ્રતિક્રિયા આપી છે. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોર ટીએમસી સાથે કામ કરી રહ્યાં છે. તેમણે ટીએમસીની જીત થતાં ખુશી વ્યક્ત કરતા સંન્યાસ લેવાની કરી વાત.

Election Results 2021: પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ મુદ્દે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પહેલી પ્રતિક્રિયા આપી છે. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોર ટીએમસી સાથે કામ કરી રહ્યાં છે. તેમણે ટીએમસીની જીત થતાં ખુશી વ્યક્ત કરતા સંન્યાસ લેવાની કરી વાત.

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીની જીત થતાં ચૂંટણી રણનિતિકાર  પ્રશાંત કિશોરે પહેલી  પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,  તેમણે સંન્યાસ અંગે જાહેરાત કરતા એક ન્યુઝ ચેનલ સમક્ષ કહ્યું કે, ‘હવે તે ચૂંટણી રણનીતિકાર તરીકે કોઇપણ પક્ષ સાથે કામ નહીં કરે’

પ્રશાંત કિશોરે કહ્યું કે, “બીજેપીને ધર્મનો ઉપયોગ કરવાથી માંડીને મતદાનના કાર્યક્રમ અને ઢીલ આપવા સુધી ચૂંટણી પંચે પણ ભાજપની સહાયતા માટે બઘી જ અનુકૂળતા કરી આપી હતી’

પ્રશાંત કિશોરે ચૂંટણી કેમ્પેઇન દરમિયાન દાવો કર્યો હતો કે, ભાજપ આ ચૂંટણીમાં બહુમત નહીં મેળવી શકે તો બીજી તરફ બીજેપીએ 200 પ્લસનો નારો આપ્યો હતો.

પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા પ્રશાંત કિશોરે  દાવો કર્યો હતો કે,  જો ભાજપ 100થી વધુ સીટ જીતશે તો તે પોતાનું કામ છોડી દેશે. તો બીજી તરફ બીજેપીએ 200 પ્લસનો નારો આપ્યો હતો. પ્રશાંત કિશોરે કહ્યું હતુ કે,  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી માત્ર  બે આંકડામાં જ સીટો લાવી શકશે.  અને આખરે થયું પણ એવું જ ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરનો દાવો સાચો પડ્યો. ભાજપ  81 સીટો પર જીત મેળવી ચૂકી છે. પ્રશાંત કિશોરે જીત ટીએમસી જીત બાદ પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે,  તેમનો દાવો સાચો સાબિત થયા હોવા છતાં પણ તે હવે વધુ આ ક્ષેત્રમાં કામ કરવા નથી માંગતા. તેમણે સન્યાસની જાહેરાત કરતા કહ્યું કે, હું આ ક્ષેત્રમાં આવવા જ ન હતો માંગતો પરંતુ આવી ગયો અને જે કરવાનું હતું કરી દીધું, હવે હું  વધુ આ ફિલ્ડમાં આગળ કામ કરવા નથી માંગતો’ આ ચૂંટણીના પરિણામ સાથે ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરે જાહેરાત કરી કે, તે હવે ઇલેક્શન મેનેજમેન્ટ અને  IPAC છોડી રહ્યા છે 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
Embed widget