શોધખોળ કરો

Pulwama Attack: આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે ઉઠાવ્યું કયું મોટું કદમ? જાણો

નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના પુલવામાં ગુરુવારે બપોરે થયેલ અત્યાર સુધીના સૌથી મોટા આત્મઘાતી હુમલામાં 39 જવાન શહીદ થયા છે. ઘટનાની તપાસ એનાઈએને સોંપવામાં આવી છે. આ હુમલા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સુરક્ષા મામલોની કેબિનેટ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક 55 મિનિટ સુધી ચાલી હતી. બેઠક  પછી કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પ્રેસને બ્રિફ કર્યું હતું. જેમાં જાહેરાત કરી હતી કે, ભારતે પાકિસ્તાનને આપેલા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનને દુનિયામાં બેનકાબ કરીશું. દેશ પર આ સૌથી મોટો હુમલો છે. આતંકી હુમલાના આરોપીઓ અને મદદગારને છોડવામાં નહીં આવે.  ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગર જવા રવાના થયાનું પણ જણાવ્યું હતું. સૂત્રોએ જાણકારી આપતા જણાવ્યું કે આ બેઠકમાં પુલવામા ફિદાયિન હુમલાની ઘટનાને લઇને છે જેમાં 39 જેટલા જવાનો શહીદ થયા છે. સીસીએસની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે તથા રક્ષા મંત્રી, ગૃહ મંત્રી અને વિત્ત મંત્રી આમાં સામેલ થાય છે. સીસીએસ સુરક્ષા અને સ્ટ્રેટેજીક મુદ્દાઓ પર નિર્ણય કરે છે. તો ગૃહમંત્રી રાજનાથ સિંહ શુક્રવારનાં રોજ શ્રીનગર જઇને સ્થિતિનો તાગ મેળવશે. સિંહ વરિષ્ઠ સુરક્ષા અને પોલીસ અધિકારીઓ સાથે જમીની સ્તર પર સમીક્ષા અને અભિયાનને લઇને નિરિક્ષણ કરી શકે છે. સ્થિતિને ધ્યાનમાં રાખતા જમ્મૂમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
Pulwama Attack: હુમલા પછી સરકાર પાકિસ્તાનને કેવી રીતે આપી શકે છે જવાબ? જુઓ વીડિયો Pulwama Attack: PM મોદીની અધ્યક્ષતામાં CCS બેઠક શરૂ, સરકાર શું લેશે સ્ટેન્ડ? જુઓ વીડિયો Pulwama Attack: આતંકીઓ હુમલા સમયે કઈ રીતે હતા એકબીજાના સંપર્કમાં? જુઓ વીડિયો કાશ્મીરમાં આતંકીઓએ આર્મીની બસને કેવી રીતે બનાવી નિશાન? દ્રશ્યો કરી શકે છે વિચલિત કાશ્મીરમાં આર્મીની બસ પર થયેલા આતંકવાદી હુમલાથી દેશભરમાં આક્રોશ, જુઓ વીડિયો કાશ્મીરમાં જવાનો પર આતંકી હુમલા મુદ્દે તોગડિયાએ PM મોદી પર શું કર્યા પ્રહાર? જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા

વિડિઓઝ

Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget