શોધખોળ કરો

શહીદ પરિવારોને દેશવાસીઓએ કેટલા રૂપિયાની કરી મદદ, ‘ભારત કે વીર’ ખાતામાં જમા રકમનો આંકડો જાણીને ચોંકી જશો

નવી દિલ્હી: પુલવામા હુમલામાં શહીદ જવાન અને ત્યાર બાદની જવાબી કાર્યવાહી પર ભલે કોંગ્રેસના નેતા પ્રશ્ન ઉઠાવી રહ્યા હોય પરંતુ દેશવાસીઓના મનમાં આ શહીદ જવાનોના પરિવારજનોની મદદ માટે જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અર્ધ સૈનિક બળોના શહીદ જવાનોના પરિવારજનોની મદદ માટે બનેલા ‘ભારત કે વીર’ સાથે જોડાયેલ બેંક ખાતામાં લોકો કરોડો રૂપિયાની મદદ કરી રહ્યાં છે. શહીદ પરિવારોને દેશવાસીઓએ કેટલા રૂપિયાની કરી મદદ, ‘ભારત કે વીર’ ખાતામાં જમા રકમનો આંકડો જાણીને ચોંકી જશો ગયા મહિને 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ અત્યાર સુધી સામાન્ય દેશવાસીઓએ શહીદ જવાનોના પરિવારજનોના ખાતામાં 80 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. જ્યારે આ પહેલાં છેલ્લાં બે વર્ષમાં 20 કરોડ રૂપિયાની મદદ સામાન્ય લોકોએ કરી હતી. શહીદ પરિવારોને દેશવાસીઓએ કેટલા રૂપિયાની કરી મદદ, ‘ભારત કે વીર’ ખાતામાં જમા રકમનો આંકડો જાણીને ચોંકી જશો ‘ભારત કે વીર’ સાથે જોડાયેલ એક અધિકારીના મતે સમાન્ય દેશવાસી જે રીતે આપણા શહીદ જવાનોના પરિવારની મદદ કરી રહ્યાં છે. તેઓ ખરેખર વખાણવા લાયક છે અને જેમણે પોતાના ગુમાવ્યા છે તેમને લાગી રહ્યું છે કે, તેઓ એકલા નથી પરંતુ આખો દેશ તેમની સાથે છે. શહીદ પરિવારોને દેશવાસીઓએ કેટલા રૂપિયાની કરી મદદ, ‘ભારત કે વીર’ ખાતામાં જમા રકમનો આંકડો જાણીને ચોંકી જશો અર્ધ સૈનિક બળ સાથે જોડાયેલ વધુ એક અધિકારીના મતે લોકોની મદદનો સિલસિલો સતત ચાલુ છે અને જ્યારે પણ ‘ભારત કે વીર’ જોડાયેલા કોઈપણ શહીદ પરિવારના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થતાં જ આપો આપ તમે એવા જવાનો સાથે જોડાયેલા ખાતા લિસ્ટમાંથી હટાવી દેવાય છે જેથી કરીને એ જવાનોના પરિવાર સાથે જોડાયેલા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે જેમણે 15 લાખ રૂપિયા સુધીની મદદ મળી નથી. શહીદ પરિવારોને દેશવાસીઓએ કેટલા રૂપિયાની કરી મદદ, ‘ભારત કે વીર’ ખાતામાં જમા રકમનો આંકડો જાણીને ચોંકી જશો પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા અને આ આતંકી હુમલાથી લોકોમાં પાકિસ્તાનને લઈ ખૂબ જ ગુસ્સો છે ત્યાં લોકો આપણા જવાનો માટે દરેક શકય મદદ કરવા માંગે છે. તમારા લોકોના ઉત્સાહનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે સીઆરપીએફના ટ્વીટર એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા પુલવામા હુમલાથી પહેલાં જ્યાં 2,75,000 હતી તે પુલવામા હુમલા બાદ વધીને હવે 4,25,000 થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget