શોધખોળ કરો

પંજાબમાં કેપ્ટન અમરિંદર સામે મોટો બળવો, પાંચ-સાત મંત્રીઓ આપી શકે છે રાજીનામા

પંજાબથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

પંજાબથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્રણ મંત્રી અને 20 કૉંગ્રેસના ધારાસભ્યો કેપ્ટન સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી તૃપ્ત રાજિંદર બાજવાના ઘરે મળ્યા છે. 


આજે જ કેપ્ટન સામે કૉંગ્રેસનું ગ્રૃપ સોનિયા ગાંધીને મળવા દિલ્હી જશે. કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવા, સુખબિંદર સરકારરિયા, તૃપ્તરજિંદર બાજવા, ચરનજીત ચન્ની અે મહાસચિવ પરગટ સિંહ દિલ્હી જશે. સમાચાર છે કે પાંચથી સાત મંત્રીઓ રાજીનામા આપી શકે છે.

બેઠક બાદ તૃપ્ત રાજિંદર બાજવા કહ્યું કે સીએમ સાહેબ (કેપ્ટન અમરિંદર) કોંગ્રેસને વિભાજીત કરવા માંગે છે, તેથી હું અને અમે બધા ઇચ્છીએ છીએ કે સીએમ બદલાય, નહીં તો કોંગ્રેસ ટકી શકશે નહીં. બાજવાએ કહ્યું કે અમારો અવાજ ઉઠાવવા માટે અમે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જઈ રહ્યા છીએ. આજે જ દિલ્હી જવા રવાના થયા છે.

તૃપ્ત રાજિંદર બાજવા ઉપરાંત મંત્રી સુખવિંદર રંધાવા અને ચરણજીત સિંહ ચન્ની પણ આ બેઠકમાં હાજર હતા અને તેઓએ કેપ્ટન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ લોકોએ કહ્યું છે કે કેપ્ટનના નેતૃત્વ પર વિશ્વાસ ન કરી શકાય. મંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું છે કે ઘણા ચૂંટણી વચનો હજુ અધૂરા છે. દારૂ, રેતી અને કેબલ માફિયા હજુ પણ અસ્તિત્વમાં છે. અમે આ મુદ્દાઓ પર મળવા માટે પાર્ટી હાઇકમાન્ડ સાથે એપોઇન્ટમેન્ટ માગીએ છીએ.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની નાસિક પોલીસે કરી ધરપકડ


ન આશિર્વાદ યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી છે. રત્નાગિરી કોર્ટે રાણેની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમની ધરપકડ કરવામાં આવી છે. નાશિક પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડનો આદેશ જારી કર્યો હતો. નારાયણ રાણે પર CM ઉદ્ધવને અપશબ્દો કહેવાનો આરોપ છે. જે બાદ શિવસેનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નાસિક ક્રાઈમ બ્રાન્ચને ચીપલુન જઈને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નારાયણ રાણેની જન આશિર્વાદ યાત્રા શરૂ થઈ ત્યારથી શિવસેના તેમના પર આક્રમક છે. અગાઉ, મુંબઈ પોલીસે જાહેર આશીર્વાદ લેતા કાર્યકરો સામે લગભગ 22 કેસ નોંધ્યા હતા. ગઈકાલે જન આશીર્વાદ યાત્રા કોકરના મહાડ વિસ્તારમાં પહોંચી હતી. અહીં નારાયણ રાણેએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે સીએમ ઉદ્ધવને અપશબ્દો કહ્યા હતા. આ વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget