શોધખોળ કરો

પંજાબમાં કેપ્ટન અમરિંદર સામે મોટો બળવો, પાંચ-સાત મંત્રીઓ આપી શકે છે રાજીનામા

પંજાબથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

પંજાબથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્રણ મંત્રી અને 20 કૉંગ્રેસના ધારાસભ્યો કેપ્ટન સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી તૃપ્ત રાજિંદર બાજવાના ઘરે મળ્યા છે. 


આજે જ કેપ્ટન સામે કૉંગ્રેસનું ગ્રૃપ સોનિયા ગાંધીને મળવા દિલ્હી જશે. કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવા, સુખબિંદર સરકારરિયા, તૃપ્તરજિંદર બાજવા, ચરનજીત ચન્ની અે મહાસચિવ પરગટ સિંહ દિલ્હી જશે. સમાચાર છે કે પાંચથી સાત મંત્રીઓ રાજીનામા આપી શકે છે.

બેઠક બાદ તૃપ્ત રાજિંદર બાજવા કહ્યું કે સીએમ સાહેબ (કેપ્ટન અમરિંદર) કોંગ્રેસને વિભાજીત કરવા માંગે છે, તેથી હું અને અમે બધા ઇચ્છીએ છીએ કે સીએમ બદલાય, નહીં તો કોંગ્રેસ ટકી શકશે નહીં. બાજવાએ કહ્યું કે અમારો અવાજ ઉઠાવવા માટે અમે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જઈ રહ્યા છીએ. આજે જ દિલ્હી જવા રવાના થયા છે.

તૃપ્ત રાજિંદર બાજવા ઉપરાંત મંત્રી સુખવિંદર રંધાવા અને ચરણજીત સિંહ ચન્ની પણ આ બેઠકમાં હાજર હતા અને તેઓએ કેપ્ટન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ લોકોએ કહ્યું છે કે કેપ્ટનના નેતૃત્વ પર વિશ્વાસ ન કરી શકાય. મંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું છે કે ઘણા ચૂંટણી વચનો હજુ અધૂરા છે. દારૂ, રેતી અને કેબલ માફિયા હજુ પણ અસ્તિત્વમાં છે. અમે આ મુદ્દાઓ પર મળવા માટે પાર્ટી હાઇકમાન્ડ સાથે એપોઇન્ટમેન્ટ માગીએ છીએ.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની નાસિક પોલીસે કરી ધરપકડ


ન આશિર્વાદ યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી છે. રત્નાગિરી કોર્ટે રાણેની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમની ધરપકડ કરવામાં આવી છે. નાશિક પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડનો આદેશ જારી કર્યો હતો. નારાયણ રાણે પર CM ઉદ્ધવને અપશબ્દો કહેવાનો આરોપ છે. જે બાદ શિવસેનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નાસિક ક્રાઈમ બ્રાન્ચને ચીપલુન જઈને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નારાયણ રાણેની જન આશિર્વાદ યાત્રા શરૂ થઈ ત્યારથી શિવસેના તેમના પર આક્રમક છે. અગાઉ, મુંબઈ પોલીસે જાહેર આશીર્વાદ લેતા કાર્યકરો સામે લગભગ 22 કેસ નોંધ્યા હતા. ગઈકાલે જન આશીર્વાદ યાત્રા કોકરના મહાડ વિસ્તારમાં પહોંચી હતી. અહીં નારાયણ રાણેએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે સીએમ ઉદ્ધવને અપશબ્દો કહ્યા હતા. આ વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
Embed widget