શોધખોળ કરો

પંજાબમાં કેપ્ટન અમરિંદર સામે મોટો બળવો, પાંચ-સાત મંત્રીઓ આપી શકે છે રાજીનામા

પંજાબથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

પંજાબથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામે બળવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્રણ મંત્રી અને 20 કૉંગ્રેસના ધારાસભ્યો કેપ્ટન સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી તૃપ્ત રાજિંદર બાજવાના ઘરે મળ્યા છે. 


આજે જ કેપ્ટન સામે કૉંગ્રેસનું ગ્રૃપ સોનિયા ગાંધીને મળવા દિલ્હી જશે. કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવા, સુખબિંદર સરકારરિયા, તૃપ્તરજિંદર બાજવા, ચરનજીત ચન્ની અે મહાસચિવ પરગટ સિંહ દિલ્હી જશે. સમાચાર છે કે પાંચથી સાત મંત્રીઓ રાજીનામા આપી શકે છે.

બેઠક બાદ તૃપ્ત રાજિંદર બાજવા કહ્યું કે સીએમ સાહેબ (કેપ્ટન અમરિંદર) કોંગ્રેસને વિભાજીત કરવા માંગે છે, તેથી હું અને અમે બધા ઇચ્છીએ છીએ કે સીએમ બદલાય, નહીં તો કોંગ્રેસ ટકી શકશે નહીં. બાજવાએ કહ્યું કે અમારો અવાજ ઉઠાવવા માટે અમે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જઈ રહ્યા છીએ. આજે જ દિલ્હી જવા રવાના થયા છે.

તૃપ્ત રાજિંદર બાજવા ઉપરાંત મંત્રી સુખવિંદર રંધાવા અને ચરણજીત સિંહ ચન્ની પણ આ બેઠકમાં હાજર હતા અને તેઓએ કેપ્ટન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ લોકોએ કહ્યું છે કે કેપ્ટનના નેતૃત્વ પર વિશ્વાસ ન કરી શકાય. મંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું છે કે ઘણા ચૂંટણી વચનો હજુ અધૂરા છે. દારૂ, રેતી અને કેબલ માફિયા હજુ પણ અસ્તિત્વમાં છે. અમે આ મુદ્દાઓ પર મળવા માટે પાર્ટી હાઇકમાન્ડ સાથે એપોઇન્ટમેન્ટ માગીએ છીએ.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની નાસિક પોલીસે કરી ધરપકડ


ન આશિર્વાદ યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી છે. રત્નાગિરી કોર્ટે રાણેની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમની ધરપકડ કરવામાં આવી છે. નાશિક પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડનો આદેશ જારી કર્યો હતો. નારાયણ રાણે પર CM ઉદ્ધવને અપશબ્દો કહેવાનો આરોપ છે. જે બાદ શિવસેનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નાસિક ક્રાઈમ બ્રાન્ચને ચીપલુન જઈને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નારાયણ રાણેની જન આશિર્વાદ યાત્રા શરૂ થઈ ત્યારથી શિવસેના તેમના પર આક્રમક છે. અગાઉ, મુંબઈ પોલીસે જાહેર આશીર્વાદ લેતા કાર્યકરો સામે લગભગ 22 કેસ નોંધ્યા હતા. ગઈકાલે જન આશીર્વાદ યાત્રા કોકરના મહાડ વિસ્તારમાં પહોંચી હતી. અહીં નારાયણ રાણેએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન તેમણે સીએમ ઉદ્ધવને અપશબ્દો કહ્યા હતા. આ વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
'ભારત ટેક્સી'નો ગુજરાતમાં આજથી શુભારંભ, લોકોની સુવિધા સાથે ડ્રાઇવરની વધશે સમૃદ્ધિ: અમિત શાહ
'ભારત ટેક્સી'નો ગુજરાતમાં આજથી શુભારંભ, લોકોની સુવિધા સાથે ડ્રાઇવરની વધશે સમૃદ્ધિ: અમિત શાહ
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Embed widget