શોધખોળ કરો

'ઓપરેશન સિંદૂર' પર રાહુલ ગાંધી, કેજરીવાલ, ઔવેસી સહિતના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા?

India Strikes in Pakistan: પહલગામ હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

India Strikes in Pakistan: પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે POK પર હુમલો કર્યો હતો. દરમિયાન 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી.

પહલગામ હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું હતું કે "અમને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે. જય હિંદ."

પાકિસ્તાન અને POKમાં ઓપરેશન સિંદૂર અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે 'X' પર લખ્યું હતું કે, "દુનિયાએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સ અપનાવવું જોઈએ."

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે હું પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર આપણી સેના તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇકનુ સ્વાગત કરું છું. પાકિસ્તાની ડીપ સ્ટેટને કડક પાઠ ભણાવવો જોઈએ જેથી બીજી પહલગામ ઘટના ફરી ક્યારેય ન બને. પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જ જોઇએ. જય હિન્દ!

કેજરીવાલે કહ્યું હતું કે અમને ભારતીય સેના અને અમારા બહાદુર સૈનિકો પર ગર્વ છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આતંકવાદ સામેની આ લડાઈમાં 140 કરોડ ભારતીયો ભારતીય સેનાની સાથે ઉભા છે. ભારતીય સેનાની હિંમત એ દેશના દરેક નાગરિકનો વિશ્વાસ છે. આપણે બધા સાથે છીએ. આપણે આતંકવાદ સામે એક છીએ. જય હિંદ, જય ભારત

કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "પાકિસ્તાન અને પીઓકેમાંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની રાષ્ટ્રીય નીતિ મજબૂત છે. અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે તેમના દૃઢ નિશ્ચય અને હિંમતની પ્રશંસા કરીએ છીએ. પહલગામ આતંકવાદી હુમલાના દિવસથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સરહદ પારના આતંકવાદ સામે કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવામાં સશસ્ત્ર દળો અને સરકાર સાથે ઉભી રહી છે. રાષ્ટ્રીય એકતા એ સમયની જરૂરિયાત છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આપણા સશસ્ત્ર દળો સાથે ઉભી છે. ભૂતકાળમાં આપણા નેતાઓએ રસ્તો બતાવ્યો છે અને આપણા માટે રાષ્ટ્રીય હિત સર્વોપરી છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
Embed widget