શોધખોળ કરો

'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન

Rahul Gandhi On Sikh: અમેરિકામાં શીખો પર આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે BJP તેમને ચૂપ કરાવવા માંગે છે. BJPએ તેમના પર શીખ સમુદાય વિશે અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે.

Rahul Gandhi On Sikh: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં શીખો પર આપવામાં આવેલા નિવેદન પર BJP હમલાવર છે. BJPના નેતાઓએ આ મુદ્દે દેશના અનેક રાજ્યોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે.

શીખો પર આપેલા નિવેદન અંગે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, "BJP અમેરિકામાં મારા નિવેદન વિશે જૂઠ ફેલાવી રહી છે. હું ભારત અને વિદેશમાં રહેતા દરેક શીખ ભાઈ બહેનને પૂછવા માંગું છું... શું મેં જે કહ્યું છે, તેમાં કંઈ ખોટું છે? શું ભારત એવો દેશ ન હોવો જોઈએ જ્યાં દરેક શીખ અને દરેક ભારતીય કોઈપણ ડર વિના પોતાના ધર્મનું પાલન કરી શકે?"

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગળ કહ્યું, "BJP હંમેશાની જેમ જુઠ્ઠાણાનો સહારો લઈ રહી છે. તેઓ મને ચૂપ કરાવવા માટે આતુર છે કારણ કે તેઓ સત્ય સહન કરી શકતા નથી, પરંતુ હું હંમેશા તે મૂલ્યો માટે બોલીશ જે ભારતને વ્યાખ્યાયિત કરે છે... વિવિધતામાં આપણી એકતા, સમાનતા અને પ્રેમ."

અમેરિકામાં રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 10 સપ્ટેમ્બર 2024ના રોજ વોશિંગ્ટન ડીસીમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના એક કાર્યક્રમમાં કહ્યું હતું, "લડાઈ આ વાત પર છે કે શું કોઈ શીખને પોતાની પાઘડી પહેરવા કે ભારતમાં ગુરુદ્વારા જવાની મંજૂરી આપવામાં આવશે. આ માત્ર શીખો માટે નથી, પરંતુ બધા ધર્મો માટે છે."

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી તેમના પર શીખોનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ તો રાહુલ ગાંધીને આતંકવાદી સુધ્ધાં કહી દીધા.

આ પણ વાંચોઃ

Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget