શોધખોળ કરો

પીએમ મોદીના આ નિર્ણયથી રાહુલ ગાંધી થયા ખુશખુશાલ, કહ્યું - થેન્ક યુ મોદીજી….

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. વાસ્તવમાં, પીએમ મોદી શનિવારે ભૂસ્ખલનથી પ્રભાવિત કેરળના વાયનાડની મુલાકાત લેવાના છે. રાહુલે પીએમ મોદીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

Rahul Gandhi thanks PM Modi: ભારતના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામાન્ય રીતે કડવાશ જ જોવા મળે છે. પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને અવારનવાર એકબીજા પર નિશાન સાધતા દેખાય છે. જોકે, હવે પીએમ મોદીના એક નિર્ણયની રાહુલ ગાંધીએ પ્રશંસા કરી છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે સેંકડો લોકોના મૃત્યુ થયા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે વાયનાડની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીના આ પગલાનું સમર્થન કર્યું છે.

પીએમ મોદીના વ્યક્તિગત રીતે વાયનાડની મુલાકાત લેવાના નિર્ણયની રાહુલ ગાંધીએ પ્રશંસા કરી છે. રાહુલે X પર લખ્યું   "થેન્ક યુ મોદીજી, વ્યક્તિગત રીતે ભયાનક ત્રાસદીનું નિરીક્ષણ કરવા વાયનાડ જવા માટે. આ એક સારો નિર્ણય છે. મને વિશ્વાસ છે કે એકવાર જ્યારે વડાપ્રધાન પ્રત્યક્ષ રીતે વિનાશની સીમા જોઈ લેશે, ત્યારે તેઓ તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી દેશે."

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે વાયનાડના ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. તેમણે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન આપત્તિ પીડિતોના પુનર્વાસ માટે કેન્દ્રીય સહાય પ્રદાન કરવા અંગે સકારાત્મક અભિગમ અપનાવશે.

વડાપ્રધાન મોદી શનિવારે ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડની મુલાકાત લેશે અને રાહત તથા પુનર્વાસ કાર્યોની સમીક્ષા કરશે તેમજ દુર્ઘટનામાં જીવિત બચેલા લોકો સાથે વાતચીત કરશે. પીએમ મોદી બપોરે 11 વાગ્યે કન્નૂર પહોંચશે અને પછી વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે. તેઓ રાહત શિબિર અને હોસ્પિટલની મુલાકાત લેશે, જ્યાં તેઓ પીડિતો અને ભૂસ્ખલનમાં જીવિત બચેલા લોકોને મળશે. ત્યારબાદ પીએમ એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં તેમને ઘટના અને ચાલુ રાહત પ્રયાસો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

એક પત્રકાર પરિષદને સંબોધતા કેરળના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યએ કેન્દ્ર સરકારને આપત્તિને રાષ્ટ્રીય કટોકટી અને ગંભીર આપત્તિ તરીકે જાહેર કરવા વિનંતી કરી છે. મુખ્યમંત્રી વિજયને કહ્યું કે અત્યાર સુધીમાં 420 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને વાયનાડમાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પરિવારની 'હસતી' દીકરી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું નર્ક !
Hun To Bolish : હું તો બોલીશ : એક જ બાળક કેમ ?
Gujarat Assembly : બજેટ સત્ર શરૂ થાય તે પહેલા વિધાનસભાને મળી જશે નવા ઉપાધ્યક્ષ
Silver Price All Time High : ચાંદીના ભાવ આસમાને, એક જ દિવસમાં 14 હજાર રૂપિયાનો ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
Donald Trump: ટેરિફને લઈને ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર લગાવ્યો 25 ટકા ટેક્સ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'અમે પાકિસ્તાનમાં રમવા માંગીએ છીએ ટી-20 વર્લ્ડકપ', બાંગ્લાદેશે ICC પર ઉઠાવ્યા સવાલ
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
'તરત જ ઈરાન છોડી દો', અમેરિકાના નાગરિકો માટે જાહેર કરવામાં આવી એડવાઈઝરી
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે
રાજ્યમાં ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત, વાહન ત્રણ વખત ઝડપાશે તો જપ્ત કરાશે
જો તમારુ બાળક પતંગ ઉડાવતા સમયે આ ભૂલ કરશે તો માતાપિતા ગણાશે દોષિત
જો તમારુ બાળક પતંગ ઉડાવતા સમયે આ ભૂલ કરશે તો માતાપિતા ગણાશે દોષિત
Stock Market Holiday: NSEએ નવા સર્કુલરથી બદલ્યો નિર્ણય, 15 જાન્યુઆરીના રોજ શેરબજાર રહેશે બંધ
Stock Market Holiday: NSEએ નવા સર્કુલરથી બદલ્યો નિર્ણય, 15 જાન્યુઆરીના રોજ શેરબજાર રહેશે બંધ
Ahmedabad: ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે 17 જાન્યુઆરી સુધી રહેશે પતંગોત્સવ
Ahmedabad: ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 6 દિવસ લંબાવાયો, હવે 17 જાન્યુઆરી સુધી રહેશે પતંગોત્સવ
Aaj Nu Rashifal: મેષ રાશિથી લઈ મીન સુધી, જાણો કઈ રાશિનું ભાગ્ય ચમકશે અને કોને રહેવું પડશે એલર્ટ
Aaj Nu Rashifal: મેષ રાશિથી લઈ મીન સુધી, જાણો કઈ રાશિનું ભાગ્ય ચમકશે અને કોને રહેવું પડશે એલર્ટ
Embed widget