શોધખોળ કરો

છ વર્ષ પછી ચીન-ભારત સમાધાન: રાજનાથ સિંહે SCO માંથી સુખદ સમાચાર આપ્યા, જાણો શું નિર્ણય લેવાયો

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીન, રશિયા અને બેલારુસના સંરક્ષણ પ્રધાનો સાથે કરી મુલાકાત; દ્વિપક્ષીય સંબંધો અને સંરક્ષણ સહયોગ પર થઈ ચર્ચા.

Rajnath Singh Dong Jun Meeting: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના કિંગદાઓ શહેર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ચીનના સંરક્ષણ પ્રધાન

એડમિરલ ડોન જૂન સાથે મુલાકાત કરી હતી, અને આ મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય પર સંમતિ સધાઈ હતી. રાજનાથ સિંહે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી કે, લગભગ

છ વર્ષ ના લાંબા અંતરાલ પછી કૈલાસ માનસરોવર યાત્રા ફરીથી શરૂ થશે. તેમણે ઉમેર્યું કે આ અંગે ભારત અને ચીન વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે.

રાજનાથ સિંહે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, "કિંગદાઓમાં SCO સંરક્ષણ પ્રધાનોની બેઠક દરમિયાન ચીનના સંરક્ષણ પ્રધાન એડમિરલ ડોન જુન સાથે વાત કરી. અમે દ્વિપક્ષીય સંબંધો સંબંધિત મુદ્દાઓ પર રચનાત્મક અને દૂરંદેશી વિચારોનું આદાન-પ્રદાન કર્યું. લગભગ છ વર્ષના અંતરાલ પછી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી."

રશિયા અને બેલારુસના સંરક્ષણ પ્રધાનો સાથે પણ મુલાકાત

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીન ઉપરાંત રશિયા અને બેલારુસના તેમના સમકક્ષો સાથે પણ મુલાકાત કરી હતી. આ દ્વિપક્ષીય બેઠકોમાં, ક્ષેત્રમાં પડકારો અને સુરક્ષા જોખમો તેમજ સંરક્ષણ સહયોગ પર ચર્ચા કરવામાં આવી. રાજનાથ સિંહે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "કિંગદાઓમાં બેલારુસના સંરક્ષણ પ્રધાન લેફ્ટનન્ટ જનરલ વિક્ટર ખ્રેનિન સાથે સારી વાતચીત થઈ." અગાઉ, રાજનાથ સિંહે રશિયન સંરક્ષણ પ્રધાન

આન્દ્રે બેલોસોવને પણ મળ્યા હતા અને સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લાંબા ગાળાના અને વ્યાપક સહયોગ પર ચર્ચા કરી હતી.

ભારતનો સંરક્ષણ ક્ષેત્રમાં રશિયા સાથે લાંબા ગાળાનો અને વ્યાપક સહયોગ છે, જે બંને દેશોના સંરક્ષણ પ્રધાનોની અધ્યક્ષતામાં IRIGC-M&MTC મિકેનિઝમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget