શોધખોળ કરો

એર સ્ટ્રાઇકમાં કેટલા આતંકી માર્યા ગયા, તે જાણવા પાકિસ્તાન જઈને પૂછે કૉંગ્રેસ: રાજનાથ સિંહ

નવી દિલ્હી: વાયુસેનાની એર સ્ટ્રાઇક પર રાજનિતી શરૂ થઈ ગઈ છે. એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકીઓના આંકડાને લઇને વિપક્ષ સતત સરકાર પર સવાલ કરી રહી છે. તેની વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક નિવેદનમાં કહ્યું હતું કે 250થી વધુ આંતકી માર્યા ગયા છે. તેના આ નિવદન બાદ વિપક્ષે ફરી સરકાર પર પ્રહારો કરતા પૂછ્યું કે સરકારને આ આંકડા ક્યાંથી મળ્યાં. આ સવાલો વચ્ચે હવે ગૃહમંત્રી રાજનાથ સિંહે કૉંગ્રેસ પર પલટવાર કર્યો છે. તેઓએ કહ્યું કે જો કૉંગ્રેસ આ જાણવા માંગે છે કે કેટલા આતંકવાદી માર્યા ગયા તો તેને પાકિસ્તાન જઈને ત્યાં પૂછવું જોઈએ અથવા તો તેના શબ ગણવું જોઈએ. રાજનાથ સિહેં વધુમાં કહ્યું એક દિવસે સૌને ખબર પડી જશે છે કે બાલાકોટમાં કેટલા આતંકીઓ માર્યા ગયા. રાજનાથ સિંહે કહ્યું, “એનટીઆરઓ ના રિપોર્ટ પ્રમાણે બાલાકોટ હુમલાના સ્થળ પર 300 મોબાઈલ ફોન સક્રિય હતા. જો ત્યાં આતંકવાદી નહતા તો શું તેને વૃક્ષો ઉપયોગ કરી રહ્યાં હતા. ” એર સ્ટ્રાઇક પહેલા બાલાકોટમાં 300 મોબાઇલ એક્ટિવ હતા, ભારતે આજે PAKનું ડ્રોન તોડી પાડ્યું વડાપ્રધાન મોદીએ પણ એક રેલીમાં જનસભાને સંબોદન કરતી વખતે  વિપક્ષ પર આકાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે,  આ લોકો કંઈ એમ જ નથી બોલી રહ્યાં પણ તેમની માનસીકતા જ કંઈક આવી છે. આવુ જ વલણ તેમની રગોમાં પણ વહે છે. આતંકવાદીઓને બચાવવા માટે તેમના હુમલાને માત્ર અકસ્માત ગણાવે છે. તો શું પુલવામામાં થયું તે માત્ર એક અકસ્માત હતો? આ એ જ નામદાર પરિવારના સિપાહસાલાર છે, જેમને આતંકી ઓસામા બિન લાદેન શાંતિદૂત લાગતો હતો. આ એ જ મહાશય છે, જેમની મુંબઈ હુમલામાં પણ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી દીધી હતી અને તપાસને આડા માર્ગે દોરવાનું કામ કર્યું હતું. એર સ્ટ્રાઇક પાકિસ્તાનમાં થઈ, આઘાત ભારતમાં કેટલાક લોકોને લાગ્યોઃ મોદી આ પહેલા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ‘કૉંગ્રેસ નેતાઓને તો ભારતની સેના અને વાયુસેના પર વિશ્વાસ નથી. કૉંગ્રેસના મોટા નેતાઓ ભારતીય વાયુસેનાનું મનોબળ તોડવામાં લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસના વરિષ્ઠ તેના દિગ્વિજય સિંહે એક નિવેદનને લઇને વિવાદ થયો છે. જેમાં તેમણે પુલવામાં આતંકી હુમલાનો ઉલ્લેખ દુર્ઘટના તરીકે કર્યો. જો કે બાદમાં દિગ્વિજયસિંહે કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે આ આતંકી હુમલો હતો, પરંતુ મોદીજીની ટ્રોલ આર્મી મૂળ પ્રશ્નોના જવાબ આપવા ઇનકાર કરી રહી છે. કૉંગ્રેસ નેતા દિગ્વિજય પર વળતો પ્રહાર કરતા રવિશંકર પ્રસાદે કહ્યું, “દિગ્ગજવિજય સિંહ પુલવામાના આતંકી હુમલાને અકસ્માત દૂર્ઘટના કહી રહ્યાં છે અને એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવે છે? આ તે લોકો છે જે ઓસામા બિન લાદેન માટે ઓસામાજી અને હાફિજ સઈદ જી જેવી ઉપમાઓનો ઉપયોગ કરતા રહ્યાં છે. ”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Israel Strike: ઇઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ સફીદીનને પણ ઉતાર્યો મોતને ઘાટ! બેરૂતમાં ખેલાયો ખુની ખેલ
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Women's T20 World Cup 2024: આજે મહિલા ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ રમશે ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સામે ક્યારે ટકરાશે
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Bollywood: રાત્રે 12 વાગે અભિનેત્રીના બેડરૂમમાં ઘૂસવાની કોશિશ કરતો હતો આ બોલિવૂડ સુપરસ્ટાર, એક્ટ્રેસના ખુલાસાથી મચ્યો હડકંપ
Bollywood: રાત્રે 12 વાગે અભિનેત્રીના બેડરૂમમાં ઘૂસવાની કોશિશ કરતો હતો આ બોલિવૂડ સુપરસ્ટાર, એક્ટ્રેસના ખુલાસાથી મચ્યો હડકંપ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Embed widget