શોધખોળ કરો

Ram Mandir : "રામ મંદિર તૈયાર થઈ જશે તો કેજરીવાલને ફરી આવશે નાનીજીનું સપનું"

હકીકતમાં કેન્દ્રીય મંત્રી ઈરાની રવિવારે મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા.

Central Minister Smriti Irani: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રામ મંદિરને લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. ઈરાનીએ કેજરીવાલ પર સણસણતા પ્રહારો કરતા કહ્યું હતું કે, જ્યારે અયોધ્યામાં રામ મંદિર દુનિયાને સમર્પિત થશે ત્યારે કેજરીવાલને ફરી એકવાર નાનીજીનું સપનું આવશે.

હકીકતમાં કેન્દ્રીય મંત્રી ઈરાની રવિવારે મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. પશ્ચિમ દિલ્હીના ઉત્તમ નગરમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, સાંસદ પરવેશ સાહિબ સિંહ અને અન્ય નેતાઓ હાજર હતા.

પાણી અને વીજળી ન મળવાનો આક્ષેપ

આ દરમિયાન અમેઠીના લોકસભા સાંસદ ઈરાનીએ સીએમ કેજરીવાલ પર વધુ પ્રહાર કરતા કહ્યું હતું કે, રામરાજની સ્થાપના ભાજપે કરી હતી, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રીને શરમ આવે છે. આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં લોકોને ન તો પાણી મળે છે અને ન તો વીજળી. આ ઉપરાંત સ્મૃતિએ કોંગ્રેસ પણ નિશાન તાકતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કહેતી હતી કે કોઈ ચા વેચનાર વડાપ્રધાન ન બની શકે, પરંતુ ભારતના લોકોએ કોંગ્રેસના આ ઘમંડને તોડીને ચકનાચૂર કરી નાખ્યો છે.

CM માત્ર જાહેરાતો કરીને હંગામો મચાવી રહ્યા છે - પ્રવેશ વર્મા

આ કાર્યક્રમમાં હાજર રહેલા બીજેપી સાંસદ પ્રવેશ સાહેબ વર્માએ કહ્યું હતું કે, CM કેજરીવાલે દિલ્હી માટે કંઈ કર્યું નથી, તેઓ માત્ર 550 કરોડની જાહેરાત કરીને હોબાળો મચાવી રહ્યા છે. કેજરીવાલ માત્ર પોતાના માટે જ કરે છે. તેમણે પોતાના ઘરમાં 4.5 કરોડ રૂપિયા ટોયલેટ સીટ પર ખરચી નાખ્યા. કોઈ બીમાર પડે તો કેજરીવાલ દ્વારા બનાવેલી હોસ્પિટલમાં નથી જતું. તો કોઈના યે ઘરમાં શુધ્ધ પાણી નથી આવતું. દરેકના ઘરે વીજળીનું બિલ પણ આવે જ છે.

કર્તવ્ય પથના દર્શન કરવા દરરોજ 60-70 હજાર લોકો આવે છે : સચદેવા

બીજી તરફ દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે, આજે દિલ્હીમાં કર્તવ્ય પથને જોવા માટે રોજના 60-70 હજાર લોકો આવે છે જેને વડાપ્રધાને બનાવ્યો છે. સીએમ કેજરીવાલે તેમના ઘરમાં 8 લાખ પડદા લગાવ્યા, તેમના ઘરમાં 15 બાથરૂમ છે. સચદેવાએ કહ્યું હતું કે, કેજરીવાલે દારૂનું કૌભાંડ કર્યું અને પોતાના માટે 52 કરોડનો મહેલ બનાવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Geniben Thakor: 'જીત બાદ સમાજને કેમ ભૂલી જાવ છો?'': મંત્રી કુંવરજી બાવળિયા પર ગેનીબેનનો પ્રહારGujarat Rajput Sangathan: બોટાદના સાળંગપુરમાં ગુજરાત રાજપુત સંગઠનના 12માં વાર્ષિક સંમેલનનું આયોજનGordhan Zadafia : ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ઝડફિયાનું ચોંકાવનારું નિવેદનGujarat Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં | બાવળિયા મુદ્દે ગેનીબેન શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
IND vs NZ Final Live Score: ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો, રોહિત 76 રન બનાવી આઉટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ:  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો
Embed widget