શોધખોળ કરો

આ રાજ્યમાં આજથી ખુલશે રેસ્ટોરન્ટ અને બાર, સાવચેતી માટે રાજ્ય સરકારે બહાર પાડી ગાઈડલાન

હોટલ સ્ટાફની સમય સમય પર તપાસ કરાવવી ફરજિયાત છે. નિયમોનું પાલન ન કરનાર રેસ્ટોરન્ટ પર કાર્રવાઈ પણ થઈ શકે છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આજથી રેસ્ટોરન્ટ, બાર, ફૂડ કોર્ટ આજથી ખુલી જશે. જોકે શરૂઆતમાં 50 ટકા ક્ષમતા સાથે જ રેસ્ટોરન્ટ અને બાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રશાસન તરફથી એક ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન અનુસાર દરેક ગ્રાહકે માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો હેન્ડ ગ્લવ્સ પહેરવું જરૂરી છે. ગ્રાહક જ્યારે રેસ્ટોરન્ટમાં આવે એ પહેલા તેના શરીરનું તાપમાન ચેક કરવાનું રહેશે. જો કોઈ ગ્રાહકનું તાપમાન વધારે હોય તો તેને એન્ટ્રી આપવામાં નહીં આવે. રેસ્ટોરન્ટને દિવસમાં બે વખત સેનેટાઈઝ કરવાનું રહેશે. રેસ્ટોરન્ટમાં વેઈટિંગ દમરિયાન સામાજિક અંતરનું પાલન કરવું પડશે. રૂપિયાની લેવેડ દેવડ માટે ડિજિટલ માધ્યને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે, રોકડ રાખતા સમયે જરૂરી સાવચેતી રાખવાની રહેશે. હોટલ સ્ટાફની સમય સમય પર તપાસ કરાવવી ફરજિયાત છે. નિયમોનું પાલન ન કરનાર રેસ્ટોરન્ટ પર કાર્રવાઈ પણ થઈ શકે છે. દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં કોરનાના કેસ હવે 15 લાખની તરફ આગળ વધી રહ્યા છે. રવિવારે સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રવિવારે કોરોનાને કારણે વધુ 326 લોકોના મોત થયા હતા. તેની સાથે જ રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 38,084 સુધી પહોંચી છે. રાજ્યમાં 13,702 નવા કેસ સામે આવવાની સાથે કુલ કોરોનાના કેસની સંખ્યા 14,43,409 થઈ ગઈ છે. અત્યાર સુધી 11,49,603 દર્દી ઠીક થઈ ગયા છે. હાલમાં 2,55,281 એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Embed widget