શોધખોળ કરો

શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો

Mohan Bhagwat on RSS-BJP differences: નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન, આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું કે ભાજપ અને સંઘ વચ્ચે સંકલન સારું છે.

Mohan Bhagwat on RSS-BJP differences: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ગુરુવારે (28 ઓગસ્ટ) સ્પષ્ટ કર્યું કે સંઘ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે સંઘ કોઈપણ મુદ્દા પર સલાહ આપી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ભાજપનો રહેશે. ભાગવતે એમ પણ ઉમેર્યું કે સંઘનું નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સાથે સારુ સંકલન છે.

 

'સરકાર સાથે સારુ સંકલન'

ભાગવતે કહ્યું, "અમારુ દરેક સરકાર સાથે સારુ સંકલન છે, પછી ભલે તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર. પરંતુ સિસ્ટમમાં કેટલાક આંતરિક વિરોધાભાસ છે. આ એ જ સિસ્ટમ છે જે બ્રિટીશ લોકોએ શાસન કરવા માટે બનાવી હતી. તેથી, તેમાં સુધારો કરવાની જરૂર છે. અમે ઇચ્છીએ છીએ કે કેટલાક કામ થાય, પરંતુ ભલે ખુરશી પર બેઠેલી વ્યક્તિ 100% અમારી તરફેણમાં હોય, તેને કામ કરવાની સ્વતંત્રતા આપવી પડશે. તે તે કરી શકશે કે નહીં, તે તેની પરિસ્થિતિ પર આધાર રાખે છે. આમાં કોઈ વિવાદ નથી." 'ઘર્ષણ થઈ શકે છે, પણ ઝઘડો નહીં' સંઘ અને ભાજપ વચ્ચે મતભેદોના અહેવાલો પર સ્પષ્ટતા કરતા ભાગવતે કહ્યું કે આ બધું માત્ર એક ભ્રમ છે. તેમણે કહ્યું, 'ક્યારેક સંઘર્ષ થઈ શકે છે, પરંતુ આ ઝઘડો નથી. બંનેનો ધ્યેય એક જ છે, દેશનું કલ્યાણ.'

'અમે સલાહ આપીએ છીએ, નિર્ણયો નથી લેતા'

મોહન ભાગવતે સ્પષ્ટતા કરી કે સંઘ નિર્ણય લેનાર સંગઠન નથી. તેમણે કહ્યું, 'અમારા વચ્ચે મતભેદ હોઈ શકે છે, પરંતુ મનભેદ નથી. એવું કહેવું બિલકુલ ખોટું છે કે સંઘ બધું નક્કી કરે છે. હું ઘણા વર્ષોથી સંઘ ચલાવી રહ્યો છું અને તેઓ સરકાર ચલાવી રહ્યા છે. તેથી અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, અમે નિર્ણયો લઈ શકતા નથી. જો આપણે જ બધું નક્કી કરતા હોત, તો આટલો સમય કેમ લાગત?'

ભાજપ પ્રમુખ પર મૌન

નવા ભાજપ પ્રમુખની પસંદગીમાં વિલંબ પર ભાગવતે કહ્યું, 'તમારો સમય લો, આમાં અમારે કહેવા માટે કંઈ નથી. જો તેઓ સારું કામ કરવા માંગતા હોય તો અમે ફક્ત ભાજપને જ નહીં, દરેકને મદદ કરીએ છીએ.'

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન
પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
લિયામ લિવિંગસ્ટોનનું શારજાહમાં તોફાન, એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, 38 બોલમાં બનાવ્યા આટલા રન
લિયામ લિવિંગસ્ટોનનું શારજાહમાં તોફાન, એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, 38 બોલમાં બનાવ્યા આટલા રન
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
Advertisement

વિડિઓઝ

Patan news: પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો પર્દાફાશ
Gujarat ATS Busts Espionage Network: પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSનો મોટો ખુલાસો
Laalo Film controversy: લાલો ફિલ્મના નિર્માતા-નિર્દેશક આવ્યા વિવાદમાં | abp Asmita
Jamnagar News:  જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
FIR registered against Kirti Patel: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન
પુતિનના ભારત પ્રવાસ પહેલા મોટા સમાચાર, રશિયા-ભારત વચ્ચે 2 અરબ ડૉલરની ડીલ, હચમચી જશે PAK-ચીન
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
લિયામ લિવિંગસ્ટોનનું શારજાહમાં તોફાન, એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, 38 બોલમાં બનાવ્યા આટલા રન
લિયામ લિવિંગસ્ટોનનું શારજાહમાં તોફાન, એક જ ઓવરમાં ફટકારી 5 સિક્સર, 38 બોલમાં બનાવ્યા આટલા રન
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
SIR ફોર્મ નહીં ભરો તો મતદાર યાદીમાંથી નામ હટી જશે ? તમે આ તારીખ બાદ પણ નામ ઉમેરી શકો, જાણો વિગતો  
લીવરના સ્વાસ્થ્ય માટે રોજ ખાવા જોઈએ પપૈયા,  ગજબના ફાયદાઓ જાણી તમે પણ ચોંકી જશો
લીવરના સ્વાસ્થ્ય માટે રોજ ખાવા જોઈએ પપૈયા, ગજબના ફાયદાઓ જાણી તમે પણ ચોંકી જશો
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
Putin India Visit: 'ટ્રમ્પનું દબાણ બિનઅસરકારક, મોદી પ્રેશરમાં આવે તેવા નેતા નથી...', ભારત આવતા પહેલા બોલ્યા પુતિન
Putin India Visit: 'ટ્રમ્પનું દબાણ બિનઅસરકારક, મોદી પ્રેશરમાં આવે તેવા નેતા નથી...', ભારત આવતા પહેલા બોલ્યા પુતિન
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
Embed widget