શોધખોળ કરો

સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો

Mohan Bhagwat: વિજયાદશમીના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે અરાજક તત્વોનો સામનો કરવા માટે સમાજે એકજૂથ થવું પડશે. નબળા પડવાથી કામ નહીં ચાલે.

Mohan Bhagwat: નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં શનિવારે વિજયાદશમીના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્રપૂજા કરી. આ દરમિયાન તેમના સંબોધનમાં તેમણે બાંગ્લાદેશ, કોલકાતા રેપ મર્ડર, દેશમાં વધતી હિંસક ઘટનાઓ, ઇઝરાયેલ હમાસ યુદ્ધ અને સરઘસો પર પથ્થરમારા જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા.

તેમના સંબોધનમાં તેમણે ભવિષ્યની પડકારો માટે તૈયાર રહેવાનો મંત્ર પણ આપ્યો. તેમણે અહિલ્યાબાઈ હોલ્કર અને દયાનંદ સરસ્વતી દ્વારા દેશ સેવા માટે કરેલા કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો.

નબળા પડવાથી કામ નહીં ચાલે

સરઘસો પર પથ્થરમારાના મુદ્દે પર તેમણે કહ્યું કે એક વ્યક્તિના કુકર્મો માટે આખા સમુદાયને દોષી ઠેરવતી હિંસા અસંતોષ નહીં, પરંતુ બદમાશી છે. તાજેતરમાં જ વિસર્જન સરઘસ પર પથ્થરમારો થયો. આવું કેમ થયું? પોલીસે આવીને પરિસ્થિતિ સંભાળવી જોઈતી હતી, પરંતુ જ્યાં સુધી પોલીસ નથી આવતી ત્યાં સુધી સમાજે આ માટે ઊભા થવું પડશે. સમાજે આનો સામનો મજબૂતાઈથી કરવો પડશે. કોઈને પણ ધમકાવવા ન જોઈએ. પોલીસ આવે ત્યાં સુધી આપણા જીવનની રક્ષા કરવી એ આપણી ફરજ છે.

તેમણે આગળ કહ્યું કે હું આ વાત કોઈને ડરાવવા માટે નથી કહી રહ્યો. હું આ વાત કોઈની સાથે લડવા માટે નથી કહી રહ્યો. પરંતુ સમાજે સશક્ત અને સતર્ક રહેવાની જરૂર છે. નબળા પડવાથી કામ નહીં ચાલે.

મહારાણી દુર્ગાવતી, મહારાણી હોલ્કર અને મહર્ષિ દયાનંદને પણ યાદ કર્યા

તેમના સંબોધનમાં તેમણે કહ્યું, "આજે સંઘને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ વિશેષ એટલા માટે પણ છે કારણ કે મહારાણી દુર્ગાવતી, મહારાણી હોલ્કર અને મહર્ષિ દયાનંદનું પણ 200મું જન્મ જયંતી વર્ષ ચાલી રહ્યું છે. આ લોકોને યાદ કરવું એટલા માટે જરૂરી છે કે આ લોકોએ દેશ, સમાજ અને સંસ્કૃતિના હિતમાં કામ કર્યું."

દયાનંદ સરસ્વતીને યાદ કરતાં મોહન ભાગવતે કહ્યું, "લાંબી ગુલામી પછી જે ભારતનું પુનરુત્થાન શરૂ થયું, તેની પાછળ દયાનંદ સરસ્વતી હતા. આપણા મૂળને સમજીને કાળ સુસંગત આચરણ કરીએ. તેમણે લોકોને જાગૃત કરવાનો મહાન પ્રયાસ કર્યો છે. તેમના કારણે જ આગળ જતાં ઘણા પ્રકારના આંદોલનો પણ થયા. આજે તેમને યાદ કરવાનો પણ સમય છે."

આ પણ વાંચોઃ

Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget