શોધખોળ કરો

સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો

Mohan Bhagwat: વિજયાદશમીના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે અરાજક તત્વોનો સામનો કરવા માટે સમાજે એકજૂથ થવું પડશે. નબળા પડવાથી કામ નહીં ચાલે.

Mohan Bhagwat: નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં શનિવારે વિજયાદશમીના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્રપૂજા કરી. આ દરમિયાન તેમના સંબોધનમાં તેમણે બાંગ્લાદેશ, કોલકાતા રેપ મર્ડર, દેશમાં વધતી હિંસક ઘટનાઓ, ઇઝરાયેલ હમાસ યુદ્ધ અને સરઘસો પર પથ્થરમારા જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા.

તેમના સંબોધનમાં તેમણે ભવિષ્યની પડકારો માટે તૈયાર રહેવાનો મંત્ર પણ આપ્યો. તેમણે અહિલ્યાબાઈ હોલ્કર અને દયાનંદ સરસ્વતી દ્વારા દેશ સેવા માટે કરેલા કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો.

નબળા પડવાથી કામ નહીં ચાલે

સરઘસો પર પથ્થરમારાના મુદ્દે પર તેમણે કહ્યું કે એક વ્યક્તિના કુકર્મો માટે આખા સમુદાયને દોષી ઠેરવતી હિંસા અસંતોષ નહીં, પરંતુ બદમાશી છે. તાજેતરમાં જ વિસર્જન સરઘસ પર પથ્થરમારો થયો. આવું કેમ થયું? પોલીસે આવીને પરિસ્થિતિ સંભાળવી જોઈતી હતી, પરંતુ જ્યાં સુધી પોલીસ નથી આવતી ત્યાં સુધી સમાજે આ માટે ઊભા થવું પડશે. સમાજે આનો સામનો મજબૂતાઈથી કરવો પડશે. કોઈને પણ ધમકાવવા ન જોઈએ. પોલીસ આવે ત્યાં સુધી આપણા જીવનની રક્ષા કરવી એ આપણી ફરજ છે.

તેમણે આગળ કહ્યું કે હું આ વાત કોઈને ડરાવવા માટે નથી કહી રહ્યો. હું આ વાત કોઈની સાથે લડવા માટે નથી કહી રહ્યો. પરંતુ સમાજે સશક્ત અને સતર્ક રહેવાની જરૂર છે. નબળા પડવાથી કામ નહીં ચાલે.

મહારાણી દુર્ગાવતી, મહારાણી હોલ્કર અને મહર્ષિ દયાનંદને પણ યાદ કર્યા

તેમના સંબોધનમાં તેમણે કહ્યું, "આજે સંઘને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ વિશેષ એટલા માટે પણ છે કારણ કે મહારાણી દુર્ગાવતી, મહારાણી હોલ્કર અને મહર્ષિ દયાનંદનું પણ 200મું જન્મ જયંતી વર્ષ ચાલી રહ્યું છે. આ લોકોને યાદ કરવું એટલા માટે જરૂરી છે કે આ લોકોએ દેશ, સમાજ અને સંસ્કૃતિના હિતમાં કામ કર્યું."

દયાનંદ સરસ્વતીને યાદ કરતાં મોહન ભાગવતે કહ્યું, "લાંબી ગુલામી પછી જે ભારતનું પુનરુત્થાન શરૂ થયું, તેની પાછળ દયાનંદ સરસ્વતી હતા. આપણા મૂળને સમજીને કાળ સુસંગત આચરણ કરીએ. તેમણે લોકોને જાગૃત કરવાનો મહાન પ્રયાસ કર્યો છે. તેમના કારણે જ આગળ જતાં ઘણા પ્રકારના આંદોલનો પણ થયા. આજે તેમને યાદ કરવાનો પણ સમય છે."

આ પણ વાંચોઃ

Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Embed widget