શોધખોળ કરો

સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો

Mohan Bhagwat: વિજયાદશમીના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે અરાજક તત્વોનો સામનો કરવા માટે સમાજે એકજૂથ થવું પડશે. નબળા પડવાથી કામ નહીં ચાલે.

Mohan Bhagwat: નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં શનિવારે વિજયાદશમીના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્રપૂજા કરી. આ દરમિયાન તેમના સંબોધનમાં તેમણે બાંગ્લાદેશ, કોલકાતા રેપ મર્ડર, દેશમાં વધતી હિંસક ઘટનાઓ, ઇઝરાયેલ હમાસ યુદ્ધ અને સરઘસો પર પથ્થરમારા જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા.

તેમના સંબોધનમાં તેમણે ભવિષ્યની પડકારો માટે તૈયાર રહેવાનો મંત્ર પણ આપ્યો. તેમણે અહિલ્યાબાઈ હોલ્કર અને દયાનંદ સરસ્વતી દ્વારા દેશ સેવા માટે કરેલા કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો.

નબળા પડવાથી કામ નહીં ચાલે

સરઘસો પર પથ્થરમારાના મુદ્દે પર તેમણે કહ્યું કે એક વ્યક્તિના કુકર્મો માટે આખા સમુદાયને દોષી ઠેરવતી હિંસા અસંતોષ નહીં, પરંતુ બદમાશી છે. તાજેતરમાં જ વિસર્જન સરઘસ પર પથ્થરમારો થયો. આવું કેમ થયું? પોલીસે આવીને પરિસ્થિતિ સંભાળવી જોઈતી હતી, પરંતુ જ્યાં સુધી પોલીસ નથી આવતી ત્યાં સુધી સમાજે આ માટે ઊભા થવું પડશે. સમાજે આનો સામનો મજબૂતાઈથી કરવો પડશે. કોઈને પણ ધમકાવવા ન જોઈએ. પોલીસ આવે ત્યાં સુધી આપણા જીવનની રક્ષા કરવી એ આપણી ફરજ છે.

તેમણે આગળ કહ્યું કે હું આ વાત કોઈને ડરાવવા માટે નથી કહી રહ્યો. હું આ વાત કોઈની સાથે લડવા માટે નથી કહી રહ્યો. પરંતુ સમાજે સશક્ત અને સતર્ક રહેવાની જરૂર છે. નબળા પડવાથી કામ નહીં ચાલે.

મહારાણી દુર્ગાવતી, મહારાણી હોલ્કર અને મહર્ષિ દયાનંદને પણ યાદ કર્યા

તેમના સંબોધનમાં તેમણે કહ્યું, "આજે સંઘને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ વિશેષ એટલા માટે પણ છે કારણ કે મહારાણી દુર્ગાવતી, મહારાણી હોલ્કર અને મહર્ષિ દયાનંદનું પણ 200મું જન્મ જયંતી વર્ષ ચાલી રહ્યું છે. આ લોકોને યાદ કરવું એટલા માટે જરૂરી છે કે આ લોકોએ દેશ, સમાજ અને સંસ્કૃતિના હિતમાં કામ કર્યું."

દયાનંદ સરસ્વતીને યાદ કરતાં મોહન ભાગવતે કહ્યું, "લાંબી ગુલામી પછી જે ભારતનું પુનરુત્થાન શરૂ થયું, તેની પાછળ દયાનંદ સરસ્વતી હતા. આપણા મૂળને સમજીને કાળ સુસંગત આચરણ કરીએ. તેમણે લોકોને જાગૃત કરવાનો મહાન પ્રયાસ કર્યો છે. તેમના કારણે જ આગળ જતાં ઘણા પ્રકારના આંદોલનો પણ થયા. આજે તેમને યાદ કરવાનો પણ સમય છે."

આ પણ વાંચોઃ

Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
Embed widget