શોધખોળ કરો

Mallikarjun Kharge: ભાજપ વિશે ખડગે શું બોલ્યા કે જેથી PM મોદીને ભારે ગુસ્સો આવશે

Mallikarjun Kharge: કોંગ્રેસને અર્બન નક્સલ કહેવા પર ખડગેએ PM મોદી પર નિશાન સાધ્યું. હરિયાણાની હાર પર તેમણે કહ્યું કે અમે તેના પર રિપોર્ટ મંગાવી રહ્યા છીએ, જેના પછી બધું સામે આવી જશે.

Mallikarjun Kharge On BJP: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ દરમિયાન તેમણે BJP અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "PM મોદીની પાર્ટી આતંકવાદીઓની પાર્ટી છે. જે લોકો લઘુમતીઓને ધમકાવે છે અને લિંચિંગ કરે છે, PM તેમનું સમર્થન કરે છે. તેઓ દેશની વાત કરતા નથી."

હરિયાણા ચૂંટણી પરિણામ પર બોલ્યા ખડગે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં BJPના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું, "હરિયાણામાં જે થયું, તેના પર અમે રિપોર્ટ મંગાવી રહ્યા છીએ, રિપોર્ટ આવ્યા પછી બધું સામે આવી જશે. આખો દેશ કહી રહ્યો હતો કે કોંગ્રેસ જીતશે, અહીં સુધી કે BJPના નેતાઓ પણ કહી રહ્યા હતા કે કોંગ્રેસ જીતી રહી છે. બધાના કહેવા છતાં, તે કયું કારણ હતું જેના કારણે હાર થઈ?"

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, "હરિયાણામાં કોઈ ગઠબંધન નહોતું, જમ્મુ કાશ્મીરમાં INDIA ગઠબંધન છે. હરિયાણામાં આવું કોઈ ગઠબંધન નહોતું. જો અમે જીતીએ છીએ તો ઘણા લોકો તેનો શ્રેય લે છે અને જો અમે હારીએ છીએ તો ઘણા લોકો ટીકા કરે છે."

PMના અર્બન નક્સલ વિશેના નિવેદન પર આપ્યો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી ઉપરાંત ઘણા અવસરો પર કોંગ્રેસને અર્બન નક્સલ કહી છે. આ અંગે તેમણે કહ્યું, "જે બુદ્ધિજીવીઓ છે તેમને PM અર્બન નક્સલ કહે છે. તેમની પોતાની પાર્ટી આતંકવાદીઓની પાર્ટી છે, જે લિંચિંગ કરે છે, આદિવાસી લોકો પર બળાત્કાર કરે છે, તેને આ પાર્ટી સમર્થન આપે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું, જ્યાં જ્યાં તેમની (BJP) સરકાર છે, ત્યાં SC વર્ગ પર અત્યાચાર થાય છે, આદિવાસીઓ પર અત્યાચાર થાય છે, ઉપરથી આ વાત પણ તેઓ જ કહે છે. સરકાર તમારી છે તમે નિયંત્રણ કરી શકો છો, પરંતુ PM મોદીની આદત છે આવું બોલવાની. દેશ વિશે ઓછું બોલે છે, લોકો વિશે ઓછું બોલે છે, પાર્ટી વિશે વધારે બોલે છે."

ભાગવતના નિવેદન પર ખડગેનો પલટવાર

RSS ચીફ મોહન ભાગવતે શનિવારે (12 ઓક્ટોબર 2024) બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો. આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું, "કોઈ દેશે અત્યાચાર ન કરવો જોઈએ. જેમ આપણે લઘુમતીઓની રક્ષા કરીએ છીએ તેમ તેમની પણ જવાબદારી છે. જો આ નહીં કરે તો આ સારું નથી. આ કરનારા જ વહેંચી રહ્યા છે, જે પાર્ટી અસંમતિ ઇચ્છે છે તેને સમર્થન ખુદ ભાગવત કરે છે. બંધારણની વાત કરો તમે, આરક્ષણની વાત કરો તમે અને હવે બીજાઓને બુદ્ધિ શીખવી રહ્યા છો."

આ પણ વાંચોઃ

Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
IND vs PAK: પાકિસ્તાની બોલર્સને ફટકારવામાં વિરાટ કોહલી સૌથી આગળ, જુઓ સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ટોપ 5 ભારતીય બેટ્સમેન
IND vs PAK: પાકિસ્તાની બોલર્સને ફટકારવામાં વિરાટ કોહલી સૌથી આગળ, જુઓ સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ટોપ 5 ભારતીય બેટ્સમેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...Surat Accident: મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાંDabhoi: તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો બાઈકચાલક, ખાડામાં ખાબક્યો આ વ્યક્તિ અને પછી...Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
IND vs PAK: પાકિસ્તાની બોલર્સને ફટકારવામાં વિરાટ કોહલી સૌથી આગળ, જુઓ સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ટોપ 5 ભારતીય બેટ્સમેન
IND vs PAK: પાકિસ્તાની બોલર્સને ફટકારવામાં વિરાટ કોહલી સૌથી આગળ, જુઓ સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ટોપ 5 ભારતીય બેટ્સમેન
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Health Tips: શું  ખરેખર વજન ઘટાડવામાં મદદ કરે છે એપલ સાઈડર વિનેગર? જાણો સત્ય
Health Tips: શું ખરેખર વજન ઘટાડવામાં મદદ કરે છે એપલ સાઈડર વિનેગર? જાણો સત્ય
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
Embed widget