શોધખોળ કરો

બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે મોહન ભાગવતે કયા એક્ટરની કરી મુલાકાત? ભાજપમાં જોડાવવાની અટકળો તેજ

બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવત મુંબઇમાં એક અભિનેતા ઘરે સવારમાં મુલાકાત કરવા પહોંચી ગયા. શું છે મામલો

બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવતે અભિનિતા મિથુન ચક્રવતી સાથે મુલાકાત કરી. સંઘ પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ખુદ મુંબઇમાં સ્થિત મિથુન ચક્રવર્તીના ઘરે પહોંચ્યાં હતા. બંને વચ્ચે આ મુલાકાત સવારે થઇ હતી. બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે મોહન ભાગવતે કયા એક્ટરની કરી  મુલાકાત?  ભાજપમાં જોડાવવાની અટકળો તેજ અભિનેતા મિથુન ચક્રવર્તીની સંઘ પ્રમુખ ભાગવત સાથેની મુલાકાતને લઇને ઘણી અટકળો સેવાઇ રહી છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા આ મુલાકાતના કારણે અનેક અટકળો સેવાઇ રહી છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત મિથુન ચક્રવર્તી સાથે મુલાકત કરતા અભિનેતા મિથુન ભાજપમાં જોડાઇ શકે છે. તે પ્રકારની અટકળો સેવાઇ રહી છે. મુલાકાત મુદ્દે મિથુને શું કહ્યું? આ મુલાકાત મુદ્દે વાત કરતા મિથુન ચક્રવર્તીએ કહ્યું કે, “મારો તેની સાથે આધ્યાત્મિક જુડાવ છે. હું તેમને લખનઉમાં પણ મળ્યો હતો. આ સમયે તેમણે મુંબઇ આવે ત્યારે ઘરે આવવાનું વાત જણાવી હતી. તેમણે જણાવ્યું કે, હાલ ભાજપમાં જોડાવવા વિશે કંઇ વિચાર્યું નથી” બંગાળમાં જન્મેલા મિથુન દાની પ્રોફાઇલમાં અભિનેતાથી માંડીને રાજનેતા અને સામાજિક કાર્યકર્તાનો અનુભવ છે. મિથુન ચક્રવર્તી તૃણમૂલ કોંગ્રેસમાંથી પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. બે વર્ષ બાદ તેમણે રાજ્યસભાના સાસંદ પદેથી રાજીનામુ આપી દીધું હતું
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Embed widget