શોધખોળ કરો

'મારા ખાતામાં ૧પ લાખ રૂપિયા કયારે ટ્રાન્સફર થશે?'

નવી દિલ્લી: મારા ખાતામાં ૧પ લાખ રૂપિયા ક્યારે ટ્રાન્સફર થશે? એક વ્યકિતએ આરટીઆઇ અરજી દાખલ કરી આ સવાલ પુછ્યો છે. મુખ્ય માહિતી કમિશ્નર (સીઆઇસી)એ વડાપ્રધાન કાર્યાલયને આનો જવાબ આપવાના નિર્દેશો આપ્યા છે. અત્રે એ નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી ર૦૧૪ દરમિયાન કહ્યુ હતુ કે, વિદેશોમાં એટલુ કાળુ નાણુ જમા છે કે દરેક વ્યકિતના ખાતામાં ૧પ લાખ રૂપિયા જમા થઇ શકે છે. તેમણે કહ્યુ હતુ કે, કાળુ નાણુ વિદેશથી પરત લાવવામાં આવશે. આ આરટીઆઇ અરજી રાજસ્થાનના ઝાલવર જિલ્લાના રહીશ કનહૈયાલાલે કરી છે. તેમણે પોતાની અરજીમાં અનેક સવાલો પુછ્યા છે. જેનો સંબંધ ર૦૧૪ની સામાન્ય ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના ભાષણો સાથે છે. મુખ્ય માહિતી અધિકારી રાધાકૃષ્ણ માથુરે પીએમઓને મોકલેલા નિર્દેશમાં કહ્યુ છે કે અરજી કરનારે ઉલ્લેખ કર્યો છે કે, વડાપ્રધાને ચૂંટણીના સમયે જાહેરાત કરી હતી કે, કાળુ નાણુ ભારત લાવવામાં આવશે અને દરેક ગરીબ વ્યકિતના ખાતામાં ૧પ લાખ રૂપિયા જમા થશે. અરજી કરનાર જાણવા માંગે છે કે, પીએમ મોદીના એ વચનનું શું થયુ ? સીઆઇસીએ ઉલ્લેખ કર્યો છે કે, કનહૈયાલાલની અરજીમાં એમ પણ પુછાયુ છે કે, વડાપ્રધાને ચૂંટણી દરમિયાન દેશમાંથી ભ્રષ્ટાચારને પણ નાબુદ કરવાનુ વચન આપ્યુ હતુ પરંતુ ભ્રષ્ટાચારમાં ઘટાડાને બદલે ૯૦ ટકા વધી ગયો છે. તે જાણવા ઇચ્છે છે કે, દેશમાંથી ભ્રષ્ટાચારને દુર કરવા માટે નવો કાયદો કયારે બનાવવામાં આવશે ? કનહૈયાલાલે પોતાની અરજીમાં કહ્યુ છે કે, સરકારે જે કલ્યાણકારી સ્કીમોની જાહેરાત કરી છે એ બધી શ્રીમંતો અને મુડીપતિઓ સુધી સીમિત છે નહિ કે ગરીબો માટે. તેમણે એવો પણ સવાલ પુછયો છે કે, કોંગ્રેસની સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને રેલ્વે ટિકિટમાં જે છુટ આપવામાં આવી હતી શું તેને વર્તમાન સરકાર સમાપ્ત કરી દેશે ?
સીઆઇસી માથુરે કહ્યુ છે કે, પીએમઓ તરફથી હજુ સુધી આનો જવાબ નથી અપાયો. સુનાવણી દરમિયાન મોજુદ પીએમઓના અધિકારીઓએ કહ્યુ હતુ કે, અમને અરજી મળી નથી તેથી તે અંગે કોઇ ટિપ્પણી કરી શકીએ નહી. માથુરે પોતાના આદેશમાં કહ્યુ છે કે, પ્રતિવાદીઓને આ આદેશમાં ૧પ દિવસની અંદર આ આરટીઆઇ અરજી પર ફરિયાદીને જવાબ મોકલવાનો નિર્દેશ અપાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget