શોધખોળ કરો

Jaishankar:ભારતનું સ્ટેન્ડ તમને પસંદ નથી તો એ તમારી સમસ્યા : પશ્ચિમી દેશોને જયશંકરનો સણસણતો જવાબ

વિદેશમંત્રી એક સમિટમાં બોલી રહ્યા હતા. તેમણે પશ્ચિમી દેશોને દર્પણ દેખાડતા કહ્યું હતું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર મતભેદ હોવા છતાં ભારત તેમની (પશ્ચિમ દેશો) સાથે કામ કરી રહ્યું છે.

વિદેશમંત્રી એસ જયશંકરે યુક્રેન યુદ્ધ પર ભારતના વલણની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. જયશંકરે કહ્યું હતું કે, પશ્ચિમી દેશોએ ભારતના આ વલણ સાથે જ જીવવું પડશે. જયશંકરે કહ્યું, હવે જો ભારતનું વલણ 'તમારી અપેક્ષાઓ સાથે મેળ ખાતું નથી, તો તે તમારી સમસ્યા છે'. 

વિદેશમંત્રી એક સમિટમાં બોલી રહ્યા હતા. તેમણે પશ્ચિમી દેશોને દર્પણ દેખાડતા કહ્યું હતું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર મતભેદ હોવા છતાં ભારત તેમની (પશ્ચિમ દેશો) સાથે કામ કરી રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં વિદેશમંત્રીએ એમ પણ કહ્યું કે અમારી વિદેશ નીતિ બીજાના હિસાબે ચાલતી નથી. અમે એ જ કરીએ છીએ જે ભારત માટે યોગ્ય છે.

રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિમાં ભારતનું જે સ્ટેન્ડ છે તેને પશ્ચિમના દેશો પચાવી નથી શકતા. અમેરિકા સહિતના દેશો ભારતને યુક્રેન અને પશ્ચિમી દેશો તરફ ઝુકાવ રાખવા આડકતરી રીતે દબાણ કરી રહ્યાં છે. પરંતુ કોઈ પણના દબાણને વશ થયા વગર ભારત પોતાના વલણ પર અડગ રહ્યું છે. આજે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, ભારતે છેલ્લા નવ મહિનામાં તેના હિતોનું ધ્યાન રાખ્યું છે. ભારત તેની 'વિશ્વસનીય' સ્થિતિ સાથે સંયમની પણ તરફેણ કરે છે જે રશિયા-યુક્રેન સંઘર્ષનો અંત લાવવા માંગે છે અને અન્ય દેશો સાથે કામ કરવા સક્ષમ છે. તેમને પશ્ચિમી દેશોને બરાબરનું સંભળાવતા કહ્યું હતું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર મતભેદ હોવા છતાં ભારત તેમની (પશ્ચિમ દેશો) સાથે કામ કરી જ રહ્યું છે. પાકિસ્તાન એક એવો મુદ્દો છે જેના પર પશ્ચિમી દેશો સાથે અમારો ઐતિહાસિક મતભેદ રહ્યો છે. મતભેદ ઉપર અને નીચે જરૂર થયા છે, પરંતુ હજી દૂર થયા નથી.

જયશંકરે પશ્ચિમી દેશોને રોકડું પરખાવતા કહ્યું હતું કે, હવે જો ભારતનું વલણ 'તમારી અપેક્ષાઓ સાથે મેળ ખાતું નથી, તો તે તમારી સમસ્યા છે'. પરંતુ ભારતે યુક્રેન પર ખૂબ જ ગંભીર વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, બાલીમાં G20 દેશોના શિખર સમ્મેલનનું પરિણામ પણ આ મામલે પીએમ નરેન્દ્ર મોદીના યોગ્ય નિર્ણયને સાબિત કરે છે. એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, અમારી વિદેશ નીતિ બીજાના હિસાબે ચાલતી નથી. અમે તે કરીએ છીએ જે ભારત માટે સારું છે.

પશ્ચિમી દેશો આતંકવાદ પર કેમ એક સ્વરમાં નથી બોલતા?

શું ભારતની પરિસ્થિતિ QUAD થી અલગ છે? આ મામલે જયશંકરે કહ્યું હતું કે, QUAD દેશો એક જેવી જ પોઝિશન લેશે એ નક્કી નથી. જો કોઈ ક્વાડના સભ્ય દેશને ભારત પાસેથી કોઈ અપેક્ષાઓ હોય તો ભારતને પણ પોતાની અપેક્ષાઓ હતી. જયશંકરે કહ્યું હતું કે, 'અમારો એક પાડોશી છે જે રાત-દિવસ આતંકવાદ જ ફેલાવે છે. તો પછી આ મુદ્દે કેમ તેઓ (પશ્ચિમી દેશો‌) એક સ્વરે નથી કહેતા જે હું આજે કહી રહ્યો છું? આતંકવાદ મામલે સામૂહિક એકતા ક્યાં છે, જે હકીકતમાં ખૂબ જૂની સમસ્યા છે. તેમને સવાલ કરતા કહ્યું હતું કે જો હું પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનને લઈ તેમને પુછું કે તેઓ શા માટે ભારત સાથે નથી ઉભા? તેમાંથી ઘણા બધા (ભારત સાથે) નથી.

"આપણે તૈયાર રહેવું પડશે"

વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, આપણે યુક્રેન યુદ્ધ જોયું છે, અમે ઘણા દેશોને અસર પહોંચાડતી જળવાયુની ઘટનાઓ પણ જોઈ રહ્યા છીએ. આપણ એ માનીને ચાલવું પડશે કે હજી પણ અનેક સંકટો આવશે. આપણે તે મુજબ તૈયાર રહેવાની જરૂર છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget