શોધખોળ કરો

Sanatan Dharma Remark: તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ફરી આવ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ- 'સનાતન ધર્મનો નાશ કરવો જ પડશે'

અગાઉ રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રાજ્યમાં જાતિ આધારિત ભેદભાવ ઘણો છે

Sanatan Dharma Remark Row: તમિલનાડુના યુવા બાબતો અને રમતગમત પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને સોમવારે (18 સપ્ટેમ્બર 2023) સનાતન ધર્મ વિશે ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સ્ટાલિન તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિના નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો. અગાઉ રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રાજ્યમાં જાતિ આધારિત ભેદભાવ ઘણો છે. સનાતનનો નાશ કરવાની જરૂર નથી, કારણ કે અહીં જન્મના આધારે બધા સમાન છે.          

જેના જવાબમાં સ્ટાલિને કહ્યું હતું કે  'જાતિના ભેદભાવના કારણે તેઓ સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરે છે. સનાતન ધર્મ નાબૂદ કરવો પડશે. અમે જાતિના આધારે ભેદભાવને સમાપ્ત કરવાની પણ વાત કરીએ છીએ. રાજ્યપાલ પણ એવું જ કહી રહ્યા છે. અમારું માનવું છે કે જન્મ આધારિત જાતિ નાબૂદ થવી જોઈએ. જ્યાં પણ જાતિના આધારે ભેદભાવ થાય છે હું તે ભેદભાવને સમાપ્ત કરવા માંગુ છું.

તમિલનાડુના રાજ્યપાલે શું કહ્યું હતુ?

તમિલનાડુના રાજ્યપાલે રવિવારે (17 સપ્ટેમ્બર) કહ્યું હતું કે સમાજમાં સામાજિક ભેદભાવ છે, જે અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું હતું કે  'અહીં અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવ છે. અનેક સમાજના લોકો સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી. તે પીડાદાયક છે. હિન્દુ ધર્મ આવું કહેતો નથી. હિન્દુ ધર્મ સમાનતાની વાત કરે છે.       

તેમણે કહ્યું હતું કે  'હું દરરોજ અખબારમાં વાંચું છું, મને અહેવાલો મળે છે, હું સાંભળું છું કે અનુસૂચિત જાતિના અમારા ભાઈઓ અને બહેનોને મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી નથી. તે ખૂબ જ વિચિત્ર છે. ભારતમાં ક્યાંય પણ જાતિના અવરોધો ન હોવા જોઈએ. રાજ્યપાલની ટિપ્પણીનો જવાબ આપતા ડીએમકેના પ્રવક્તા સરવનન અન્નાદુરાઇએ કહ્યું હતું કે રાજ્યપાલને અમારું દ્રવિડિયન મોડલ પસંદ આવી રહ્યું નથી. એટલા માટે તે ખોટો પ્રચાર કરી રહ્યા છે.

રાજ્યપાલ સનાતન ધર્મના પ્રચારક છે

ડીએમકેના પ્રવક્તા અન્નાદુરાઈએ કહ્યું હતું કે  'રાજ્યપાલ એ હકીકતને પચાવી શકતા નથી કે દ્રવિડિયન મોડલ શાસનનું સફળ મોડલ છે. તે દ્રવિડ વિચારધારા વિરોધી છે. તેઓ સનાતન વિચારધારાના પ્રચારક છે, તેઓ જ્યાં પણ જાય છે ત્યાં સનાતન ધર્મના ગુણોની વાત કરે છે, પરંતુ સનાતન ધર્મ જાતિ વ્યવસ્થા માટે જવાબદાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget