શોધખોળ કરો

Sanjay Nirupam Statement: લોકસભા ચૂંટણી પહેલા એક્શનમાં કોંગ્રેસ, આ દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી હાકી કાઢવાનો તખ્તો તૈયાર

Sanjay Nirupam Statement: કોંગ્રેસે સંજય નિરુપમને તેમની સતત પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે. સંજય નિરુપમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ દિલ્હી મોકલવામાં આવશે.

Sanjay Nirupam Statement:  મહારાષ્ટ્રમાં કોંગ્રેસે પાર્ટીના નેતા સંજય નિરુપમ વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે સંજય નિરુપમને તેમની સતત પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે. સંજય નિરુપમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ દિલ્હી મોકલવામાં આવશે. સંજય નિરુપમની કાર્યવાહી દિલ્હી સ્તરે નક્કી કરવામાં આવશે.

 

સંજય નિરુપમના સતત પક્ષ વિરોધી વલણને કારણે તેમની હકાલપટ્ટી કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. હવે કોંગ્રેસ શિસ્ત સમિતિ આ અંગે નિર્ણય લેશે. મુંબઈના દાદરમાં તિલક ભવનમાં કોંગ્રેસની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના નેતા સંજય નિરુપમ અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, તેમનું નામ સ્ટાર પ્રચારકોમાં હતું, જે રદ કરવામાં આવ્યું છે. તેઓ જે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા સંજય નિરુપમ ઉદ્ધવ ઠાકરે દ્વારા એકતરફી ઉમેદવાર ઉતારવાથી નારાજ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ સંજય નિરુપમે પોતાની જ પાર્ટીના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. નિરુપમે કોંગ્રેસ પર મહાવિકાસ અઘાડી સમક્ષ ઘૂંટણિયે પડવાનો આરોપ લગાવ્યો છે.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ આગામી લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 21 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ યાદીમાં મુંબઈ નોર્થ વેસ્ટ પણ સામેલ છે. સંજય નિરુપમે આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, શિવસેના (UBT)એ આ બેઠક પરથી અમોલ કીર્તિકરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આનાથી સંજય નિરુપમ નારાજ થઈ ગયા અને પોતાની જ પાર્ટીને અલ્ટીમેટમ આપી દીધું. અમોલ કીર્તિકર શિવસેના સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર છે. નિરુપમે અમોલ કીર્તિકરની ઉમેદવારીની નિંદા પણ કરી હતી.

નિરુપમે અફસોસ વ્યક્ત કરતા કહ્યું, એવું લાગે છે કે ટોચનું નેતૃત્વ તેના કાર્યકરોની દુર્દશા પ્રત્યે ઉદાસીન છે. જ્યારે કોંગ્રેસ સમાજના તમામ વર્ગો માટે ન્યાયનો ઉપદેશ આપે છે, તે તેના પોતાના કાર્યકરો સાથે અન્યાય કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત
જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
Train Cancelled: રેલવેમાં આજથી 24 જુલાઇ સુધી આ ટ્રેન થશે રદ્દ, જાણો સંપૂર્ણ યાદી
Train Cancelled: રેલવેમાં આજથી 24 જુલાઇ સુધી આ ટ્રેન થશે રદ્દ, જાણો સંપૂર્ણ યાદી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
Embed widget