શોધખોળ કરો

Sanjay Nirupam Statement: લોકસભા ચૂંટણી પહેલા એક્શનમાં કોંગ્રેસ, આ દિગ્ગજ નેતાને પાર્ટીમાંથી હાકી કાઢવાનો તખ્તો તૈયાર

Sanjay Nirupam Statement: કોંગ્રેસે સંજય નિરુપમને તેમની સતત પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે. સંજય નિરુપમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ દિલ્હી મોકલવામાં આવશે.

Sanjay Nirupam Statement:  મહારાષ્ટ્રમાં કોંગ્રેસે પાર્ટીના નેતા સંજય નિરુપમ વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે સંજય નિરુપમને તેમની સતત પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે. સંજય નિરુપમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાનો પ્રસ્તાવ દિલ્હી મોકલવામાં આવશે. સંજય નિરુપમની કાર્યવાહી દિલ્હી સ્તરે નક્કી કરવામાં આવશે.

 

સંજય નિરુપમના સતત પક્ષ વિરોધી વલણને કારણે તેમની હકાલપટ્ટી કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. હવે કોંગ્રેસ શિસ્ત સમિતિ આ અંગે નિર્ણય લેશે. મુંબઈના દાદરમાં તિલક ભવનમાં કોંગ્રેસની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના નેતા સંજય નિરુપમ અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે, તેમનું નામ સ્ટાર પ્રચારકોમાં હતું, જે રદ કરવામાં આવ્યું છે. તેઓ જે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા સંજય નિરુપમ ઉદ્ધવ ઠાકરે દ્વારા એકતરફી ઉમેદવાર ઉતારવાથી નારાજ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ સંજય નિરુપમે પોતાની જ પાર્ટીના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. નિરુપમે કોંગ્રેસ પર મહાવિકાસ અઘાડી સમક્ષ ઘૂંટણિયે પડવાનો આરોપ લગાવ્યો છે.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ આગામી લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 21 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ યાદીમાં મુંબઈ નોર્થ વેસ્ટ પણ સામેલ છે. સંજય નિરુપમે આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, શિવસેના (UBT)એ આ બેઠક પરથી અમોલ કીર્તિકરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આનાથી સંજય નિરુપમ નારાજ થઈ ગયા અને પોતાની જ પાર્ટીને અલ્ટીમેટમ આપી દીધું. અમોલ કીર્તિકર શિવસેના સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર છે. નિરુપમે અમોલ કીર્તિકરની ઉમેદવારીની નિંદા પણ કરી હતી.

નિરુપમે અફસોસ વ્યક્ત કરતા કહ્યું, એવું લાગે છે કે ટોચનું નેતૃત્વ તેના કાર્યકરોની દુર્દશા પ્રત્યે ઉદાસીન છે. જ્યારે કોંગ્રેસ સમાજના તમામ વર્ગો માટે ન્યાયનો ઉપદેશ આપે છે, તે તેના પોતાના કાર્યકરો સાથે અન્યાય કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget