શોધખોળ કરો

Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?

Sanjay Raut News: શિવસેના સાંસદ સંજય રાઉત 22 ઓગસ્ટ સુધી જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. તેમને કેદી નંબર સાથે મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યાં છે.

Patra Chawl Land Scam Case:મુંબઈમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપોને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીના ઘેરામાં આવેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હાલમાં રાઉત મુંબઈની આર્થર રોડ જેલમાં છે. 

કેદી નંબર  8959
અન્ય કેદીઓની જેમ રાઉતને પણ કેદી નંબર આપવામાં આવ્યો છે.શિવસેના નેતા રાઉતનો કેદી નંબર 8959 છે. જણાવી દઈએ કે EDએ રાઉતને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા. 

કઈ કઈ સુવિધાઓ મળી છે? 
સૂત્રોએ જણાવ્યું કે સંજય રાઉતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને 10 બાય 10ની અલગ બેરેક મળી છે, જેમાં અલગ ટોયલેટ અને બાથરૂમ પણ છે. તેમને બેડ અને પાંખો આપ્યા છે અને બેરેકની આસપાસ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.કોર્ટના આદેશ અનુસાર રાઉતને જેલમાં ઘરે બનાવેલું ભોજન અને દવાઓ આપવામાં આવે છે.

જેલમાંથી મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે  સંજય રાઉત 
સંજય રાઉત જેલમાં રહીને સમાચાર માધ્યમો દ્વારા મહારાષ્ટ્રની  રાજકીય ગતિવિધિઓની માહિતી મેળવતા રહે છે. તેણે જેલ પ્રશાસન પાસેથી નોટબુક અને પેનની માંગણી કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે અને હવે તે દિવસ દરમિયાન ઘણીવાર કંઈક લખે છે. આટલું જ નહીં, તેમણે ઘણા પુસ્તકોની માંગણી કરી હતી, જે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. જેલમાં સંજય રાઉત કંઇક લખતા અને વાંચતા રહે છે.

માત્ર પરિવારના સભ્યોને જ મળવાની મંજૂરી 
થોડા દિવસો પહેલા કેટલાક સાંસદો અને ધારાસભ્યો રાઉતને મળવા જેલમાં ગયા હતા પરંતુ તેમને મળવા દેવાયા નહોતા. જેલ પ્રશાસનનું કહેવું છે કે માત્ર તેના પરિવારના સભ્યો જ રાઉતને મળી શકે છે. આ સિવાય જો કોઈ અન્ય વ્યક્તિ રાઉતને મળવા માંગે તો તેણે કોર્ટની પરવાનગી લેવી પડશે. 

આ પણ વાંચો : 

PORBANDAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં  તિરંગાયાત્રા યોજાઈ, કથાકાર રમેશભાઈ ઓઝા હાજર રહ્યાં

Neil Nitin Mukesh : અભિનેતા નીલ નીતિન મુકેશે પરિવાર સાથે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા, VHPના તિરંગા કાર્યક્રમમાં ભાગ લીધો

TAPI : તાપી નદીમાં આવેલ ટાપુ પર તિરંગો લેહરાવવામાં આવ્યો, જુઓ વિડીયો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક
Embed widget