શોધખોળ કરો

Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?

Sanjay Raut News: શિવસેના સાંસદ સંજય રાઉત 22 ઓગસ્ટ સુધી જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. તેમને કેદી નંબર સાથે મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યાં છે.

Patra Chawl Land Scam Case:મુંબઈમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપોને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીના ઘેરામાં આવેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હાલમાં રાઉત મુંબઈની આર્થર રોડ જેલમાં છે. 

કેદી નંબર  8959
અન્ય કેદીઓની જેમ રાઉતને પણ કેદી નંબર આપવામાં આવ્યો છે.શિવસેના નેતા રાઉતનો કેદી નંબર 8959 છે. જણાવી દઈએ કે EDએ રાઉતને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા. 

કઈ કઈ સુવિધાઓ મળી છે? 
સૂત્રોએ જણાવ્યું કે સંજય રાઉતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને 10 બાય 10ની અલગ બેરેક મળી છે, જેમાં અલગ ટોયલેટ અને બાથરૂમ પણ છે. તેમને બેડ અને પાંખો આપ્યા છે અને બેરેકની આસપાસ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.કોર્ટના આદેશ અનુસાર રાઉતને જેલમાં ઘરે બનાવેલું ભોજન અને દવાઓ આપવામાં આવે છે.

જેલમાંથી મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે  સંજય રાઉત 
સંજય રાઉત જેલમાં રહીને સમાચાર માધ્યમો દ્વારા મહારાષ્ટ્રની  રાજકીય ગતિવિધિઓની માહિતી મેળવતા રહે છે. તેણે જેલ પ્રશાસન પાસેથી નોટબુક અને પેનની માંગણી કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે અને હવે તે દિવસ દરમિયાન ઘણીવાર કંઈક લખે છે. આટલું જ નહીં, તેમણે ઘણા પુસ્તકોની માંગણી કરી હતી, જે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. જેલમાં સંજય રાઉત કંઇક લખતા અને વાંચતા રહે છે.

માત્ર પરિવારના સભ્યોને જ મળવાની મંજૂરી 
થોડા દિવસો પહેલા કેટલાક સાંસદો અને ધારાસભ્યો રાઉતને મળવા જેલમાં ગયા હતા પરંતુ તેમને મળવા દેવાયા નહોતા. જેલ પ્રશાસનનું કહેવું છે કે માત્ર તેના પરિવારના સભ્યો જ રાઉતને મળી શકે છે. આ સિવાય જો કોઈ અન્ય વ્યક્તિ રાઉતને મળવા માંગે તો તેણે કોર્ટની પરવાનગી લેવી પડશે. 

આ પણ વાંચો : 

PORBANDAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં  તિરંગાયાત્રા યોજાઈ, કથાકાર રમેશભાઈ ઓઝા હાજર રહ્યાં

Neil Nitin Mukesh : અભિનેતા નીલ નીતિન મુકેશે પરિવાર સાથે સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા, VHPના તિરંગા કાર્યક્રમમાં ભાગ લીધો

TAPI : તાપી નદીમાં આવેલ ટાપુ પર તિરંગો લેહરાવવામાં આવ્યો, જુઓ વિડીયો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મહીસાગર નદી પરનો પાદરા-જંબુસર વચ્ચેનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા, 3નાં મોત
મહીસાગર નદી પરનો પાદરા-જંબુસર વચ્ચેનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા, 3નાં મોત
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્રાઈમ કેપિટલ સુરત?
Hun To Bolish : હું તો બોલીશ : ડિગ્રી છે નોકરી ક્યાં?
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓ કોણ?
Harsh Sanghavi hold Meeting: વિદેશ પ્રવાસથી પરત ફરતા જ ગૃહરાજ્યમંત્રી એકશનમાં
Surat news : સુરતના મહુવાના કરચેલિયામાં છેલ્લા 20 દિવસથી અંધારપટ્ટ હોવાનો સ્થાનિકોનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહીસાગર નદી પરનો પાદરા-જંબુસર વચ્ચેનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા, 3નાં મોત
મહીસાગર નદી પરનો પાદરા-જંબુસર વચ્ચેનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો, બે ટ્રક નદીમાં ખાબક્યા, 3નાં મોત
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
પતંજલિના આયુર્વેદિક ઉપચારો અને ઉત્પાદનોની કેટલી થઇ અસર? શું કહે છે લોકો, જાણો
પતંજલિના આયુર્વેદિક ઉપચારો અને ઉત્પાદનોની કેટલી થઇ અસર? શું કહે છે લોકો, જાણો
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
'એક ઓગસ્ટથી શરુ...', ટેરિફને લઈ ટ્રમ્પની મોટી જાહેરાત, ભારતને લઈ કહી આ વાત 
Embed widget