શોધખોળ કરો

ઈન્દિરા ગાંધીએ નાંખેલી કટોકટીને 45 વર્ષ બાદ ગેરબંધારણીય જાહેર કરવાની માંગ પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર, જાણો વિગત

1975માં 25 જૂનની મધરાતે કટોકટી લગાવવામાં આવી હતી અને બાદમાં માર્ચ 1977માં હટાવી દેવામાં આવી હતી.

નવી દિલ્હીઃ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધી સરકાર તરફથી લાગુ કરવામાં આવેલી કટોકટીને ગેરબંધારણીયા જાહેર કરવાની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર છે. તેને લઈ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 45 વર્ષ બાદ આં કરી શકાય છે કે નહીં તે જોવું પડશે. અરજીકર્તા 94 વર્ષીય વીરા સરીન છે. તેમણે કહ્યું કે, તે સમયે કિંમતી રત્નોના વેપાર કરતા તેના પતિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી હતી. તેમણે કહ્યું, સ્મગલિંગ સાથે જોડાયેલી કલમ લગાવની દેશથી બહાર જતા રહેવા અમને મજબૂર કરાયા હતા. અરજીકર્તાએ તેના પરિવારને 25 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ પણ કરી છે.
સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેંચ કરી રહી છે. તેની સાથે બેંચમાં જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને ઋષિકેશ રોય સામેલ છે. અરજીકર્તા વીરા સરીન તરીફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે કેસ લડી રહ્યા છે.  1975માં 25 જૂનની મધરાતે કટોકટી લગાવવામાં આવી હતી અને બાદમાં માર્ચ 1977માં હટાવી દેવામાં આવી હતી. જૂન 2020માં  ઇમર્જન્સીના 45 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજથી 45 વર્ષ પહેલા દેશ પર ઇમરજન્સી લાદવામાં આવી હતી. તે સમયે જે ભારતની લોકશાહીની રક્ષા માટે લડ્યા, ત્રાસ સહન કર્યો, તે બધાને હું સલામ કરું છું! તેમના ત્યાગ અને બલિદાનને દેશ કદી નહીં ભૂલી શકે. ઇમર્જન્સીમાં દેશના તમામ લોકોને લાગ્યું કે તેમની પાસેથી કંઈક છીનવી લેવામાં આવ્યું છે, જેનો તેઓ ઉપયોગ નથી કરતા. જે છીનવી લેવામાં આવ્યું તેનું તેમને દુઃખ  હતું. આ 7 સીટર કાર ભારતમાં 2021માં થઈ શકે છે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ Corona Vaccine: મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન, એક બૂથ પર રોજ માત્ર આટલા લોકોને જ અપાશે રસી, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget