શોધખોળ કરો

Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ચર્ચામાં શંકરાચાર્ય! કેવી રીતે મળે છે આ પદ, જાણો હિન્દુ ધર્મમાં તેમનું મહત્વ

Ayodhya Ram Mandir: 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેમાં અનેક લોકો ભાગ લેવાના છે. કેટલાક શંકરાચાર્યોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે.

Ayodhya Ram Mandir: 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેમાં અનેક લોકો ભાગ લેવાના છે. કેટલાક શંકરાચાર્યોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે, આ કાર્યક્રમ સનાતન ધર્મ પ્રમાણે આયોજિત નથી થઈ રહ્યો. પરંતુ શું તમે જાણો છો કે શંકરાચાર્ય કોણ છે અને હિન્દુ ધર્મમાં આ પદનું કેટલું મહત્વ છે. આજે આપણે જાણીશું કે શંકરાચાર્યના પદનો ઈતિહાસ શું છે અને વ્યક્તિ માટે આ પદ મેળવવા માટે શું જરૂરી માનવામાં આવે છે.

શંકરાચાર્ય કોણ હોય છે?
તમને જણાવી દઈએ કે, હિન્દુ ધર્મમાં શંકરાચાર્ય સર્વોચ્ચ ગુરુનું પદ છે. જે બૌદ્ધ ધર્મમાં દલાઈ લામા અને ખ્રિસ્તી ધર્મમાં પોપનું હોય છે. ભારતમાં ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય છે. સ્વામી સ્વરૂપાનંદ એકમાત્ર શંકરાચાર્ય હતા જેઓ બે મઠના વડા હતા.

શંકરાચાર્યનો ઇતિહાસ શું છે?
શંકરાચાર્યના પદનો ઈતિહાસ જોઈએ તો આ પદની શરૂઆત આદિ શંકરાચાર્યથી થઈ હોવાનું માનવામાં આવે છે. જે હિંદુ દાર્શનિક અને ધાર્મગુરુ હતા. આ ઉપરાંત આદિ શંકરાચાર્ય હિન્દુત્વના મહાન પ્રતિનિધિઓમાંના એક હતા. તેમણે જ સનાતન ધર્મની પ્રતિષ્ઠા માટે ભારતમાં ચાર જુદા જુદા વિસ્તારોમાં ચાર મઠોની સ્થાપના કરી હતી. આ મઠોમાં આદિ શંકરાચાર્યે તેમના ચાર મુખ્ય શિષ્યોની નિમણૂક કરી હતી. ત્યારથી આ ચાર મઠમાં શંકરાચાર્ય પદની પરંપરા ચાલી આવે છે. આ ઉપરાંત ચારમાંથી દરેકનું પોતાનું એક વિશેષ મહાવાક્ય પણ છે.

મઠો શું હોય છે?
મઠ એટલે એવી સંસ્થાઓ કે જેમાં હાજર ગુરુ તેમના શિષ્યોને ઉપદેશ આપવા અને ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરે છે. આ મઠોને પીઠ પણ કહેવામાં આવે છે. આ ગુરુઓ મુખ્યત્વે ધર્મગુરુ હોય છે. જો કે, મઠના વિવિધ ધાર્મિક અર્થો છે. જેમ બૌદ્ધ મઠોને વિહાર કહેવામાં આવે છે, જ્યારે ખ્રિસ્તી ધર્મમાં, મઠોને મોનેસ્ટ્રી, પ્રાયોરી, ચાર્ટરહાઉસ અને એબી જેવા નામોથી ઓળખવામાં આવે છે.

શંકરાચાર્ય બનવા માટે શું જરૂરી છે?
શંકરાચાર્ય બનવા માટે કેટલીક વિશેષ યોગ્યતાઓ પણ જરૂરી છે. તમને જણાવી દઈએ કે શંકરાચાર્યના પદ પર બેઠેલા વ્યક્તિ માટે ત્યાગી બ્રાહ્મણ, બ્રહ્મચારી, દંડી સન્યાસી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત અને પુરાણોનો જાણકાર હોવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય તે વ્યક્તિ રાજકીય ન હોવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget