શોધખોળ કરો

Ram Mandir: કરોડો ભક્તોની આતૂરતાનો આખરે આવ્યો અંત, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ થઈ જાહેર, 3 દિવસ ચાલશે કાર્યક્રમ

Ram Mandir Consecration Ceremony: આ કાર્યક્રમમાં આમંત્રિત થનારા સંતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા તેમને આમંત્રણ પત્ર મોકલવામાં આવશે.

Ayodhya News: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. ટ્રસ્ટના સભ્યોએ અગાઉ કહ્યું હતું કે તેઓ આ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલશે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શુક્રવારે 'પીટીઆઈ-ભાષા'ને જણાવ્યું હતું કે, "રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાશે. આ માટે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખો નક્કી કરવામાં આવી છે.

 

અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમ માટે આમંત્રિત કરીશું જેમાં અગ્રણી સાધુઓ અને અન્ય મહાનુભાવો હાજરી આપશે. તેમણે કહ્યું કે, મુખ્ય કાર્યક્રમ બિન-રાજકીય હશે અને વિવિધ રાજકીય પક્ષોના મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે જો તેઓ આવવા ઈચ્છશે તો. કાર્યક્રમમાં કોઈ મંચ નહીં હોય કે જાહેરસભાનું આયોજન કરવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું કે ટ્રસ્ટ આ સમારોહમાં દેશની 136 સનાતન પરંપરાના 25 હજારથી વધુ ધર્મગુરુઓને આમંત્રિત કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. કાર્યક્રમમાં આમંત્રિત થનાર સંતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા તેમને આમંત્રણ પત્ર મોકલવામાં આવશે. આ 25 હજાર સંતો 10 હજાર વિશેષ અતિથિઓથી અલગ હશે જેઓ રામજન્મભૂમિ સંકુલની અંદરના અભિષેક સમારોહમાં ભાગ લેશે.

ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

રાયે કહ્યું કે, ટ્રસ્ટે અયોધ્યાના મોટા મઠોમાં તમામ અગ્રણી સંતોને સમાવવાની યોજના બનાવી છે. તમામ મોટા મઠ અને મંદિરો મુલાકાતે આવતા સંતો અને સાધુઓને રહેવાની સુવિધા આપવા સંમત થયા છે. લગભગ એક મહિના સુધી ચાલનારા આ ભવ્ય કાર્યક્રમના સંચાલન માટે અયોધ્યાના વિવિધ સંતોના કેટલાક જૂથો બનાવવામાં આવશે. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે,ગૃહસ્થળનું કામ રામ મંદિરનું ગર્ભગૃહ પૂર્ણતાના આરે છે. હવે જાન્યુઆરી મહિનામાં પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ભોજન આપવામાં આવશે

ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિના અભિષેક સમારોહ માટે આવતા ભક્તોને લગભગ એક મહિના સુધી મફત ભોજન આપવાનું આયોજન કરી રહ્યું છે. રાયે જણાવ્યું કે જાન્યુઆરીમાં ગર્ભગૃહમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર ટ્રસ્ટ દ્વારા એક મહિના સુધી દરરોજ 75 હજારથી એક લાખ ભક્તોને ભોજન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 5 ઓગસ્ટ, 2020ના રોજ રામ મંદિરનું 'ભૂમિપૂજન' કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget