શોધખોળ કરો

Ram Mandir: કરોડો ભક્તોની આતૂરતાનો આખરે આવ્યો અંત, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ થઈ જાહેર, 3 દિવસ ચાલશે કાર્યક્રમ

Ram Mandir Consecration Ceremony: આ કાર્યક્રમમાં આમંત્રિત થનારા સંતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા તેમને આમંત્રણ પત્ર મોકલવામાં આવશે.

Ayodhya News: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. ટ્રસ્ટના સભ્યોએ અગાઉ કહ્યું હતું કે તેઓ આ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલશે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શુક્રવારે 'પીટીઆઈ-ભાષા'ને જણાવ્યું હતું કે, "રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાશે. આ માટે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખો નક્કી કરવામાં આવી છે.

 

અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમ માટે આમંત્રિત કરીશું જેમાં અગ્રણી સાધુઓ અને અન્ય મહાનુભાવો હાજરી આપશે. તેમણે કહ્યું કે, મુખ્ય કાર્યક્રમ બિન-રાજકીય હશે અને વિવિધ રાજકીય પક્ષોના મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે જો તેઓ આવવા ઈચ્છશે તો. કાર્યક્રમમાં કોઈ મંચ નહીં હોય કે જાહેરસભાનું આયોજન કરવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું કે ટ્રસ્ટ આ સમારોહમાં દેશની 136 સનાતન પરંપરાના 25 હજારથી વધુ ધર્મગુરુઓને આમંત્રિત કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. કાર્યક્રમમાં આમંત્રિત થનાર સંતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા તેમને આમંત્રણ પત્ર મોકલવામાં આવશે. આ 25 હજાર સંતો 10 હજાર વિશેષ અતિથિઓથી અલગ હશે જેઓ રામજન્મભૂમિ સંકુલની અંદરના અભિષેક સમારોહમાં ભાગ લેશે.

ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

રાયે કહ્યું કે, ટ્રસ્ટે અયોધ્યાના મોટા મઠોમાં તમામ અગ્રણી સંતોને સમાવવાની યોજના બનાવી છે. તમામ મોટા મઠ અને મંદિરો મુલાકાતે આવતા સંતો અને સાધુઓને રહેવાની સુવિધા આપવા સંમત થયા છે. લગભગ એક મહિના સુધી ચાલનારા આ ભવ્ય કાર્યક્રમના સંચાલન માટે અયોધ્યાના વિવિધ સંતોના કેટલાક જૂથો બનાવવામાં આવશે. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે,ગૃહસ્થળનું કામ રામ મંદિરનું ગર્ભગૃહ પૂર્ણતાના આરે છે. હવે જાન્યુઆરી મહિનામાં પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ભોજન આપવામાં આવશે

ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિના અભિષેક સમારોહ માટે આવતા ભક્તોને લગભગ એક મહિના સુધી મફત ભોજન આપવાનું આયોજન કરી રહ્યું છે. રાયે જણાવ્યું કે જાન્યુઆરીમાં ગર્ભગૃહમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર ટ્રસ્ટ દ્વારા એક મહિના સુધી દરરોજ 75 હજારથી એક લાખ ભક્તોને ભોજન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 5 ઓગસ્ટ, 2020ના રોજ રામ મંદિરનું 'ભૂમિપૂજન' કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget