શોધખોળ કરો

Covid virus: લાંબા સમયથી કોરોનાગ્રસ્ત રહેલી વ્યક્તિને રિકવરી બાદ પણ આ બીમારીનું જોખમ

આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે, લાંબા ગાળાથી કોરોના વાયરસથી સંક્રમિત રહ્યાં હોય તેવા લોકોને જો પહેલાથી ડાયાબિટિશ કે કિડિની સંબંધિત બીમારી હોય તો તેને વધુ ગંભીર કરી શકે છે.

Covid virus:આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે, લાંબા ગાળાથી કોરોના વાયરસથી સંક્રમિત રહ્યાં હોય  તેવા લોકોને જો પહેલાથી ડાયાબિટિશ કે કિડિની સંબંધિત બીમારી હોય તો તેને વધુ ગંભીર કરી શકે છે.

દિર્ધકાલીન કોવિડને નિષ્પક્ષ રીતે પરિભાષિત કરવાના માપદંડ હજુ સુધી નિશ્ચિત નથી થયા. જો કે whoએ તાજેતરમાં જ જણાવ્યું કે, કોરોનાની રિકવરી બાદ પણ ગંભીર રીતે બીમાર લોકોમાં બે મહિના સુધી કોરોના લક્ષણો જોવા મળે છે.

જીટીબી હોસ્પિટલના ચિકિત્સક આમીર મરૂફનું કહેવું છે કે, કેટલાક દર્દીઓ તો સાજા થયા બાદ પણ ફરી ભરતી થઇ રહ્યાં છે.તેમણે કહ્યું કે, દીર્ઘકાલીન કોવિડ એક એવી બીમારી અને વિષય છે. જેના પર શોધ માટે ક્લિનિકલ પ્રેકટિસને ધ્યાનમાં રાખવી પડશે. જીવનની ગુણવત્તા અને પરિવાર તથા સમુદાયની આર્થિક સ્થિતિ પર તેની અસરને પણ સારી રીતે સમજવી જરૂરી છે.

દીર્ઘકાલીન કોવિડના પ્રભાવ વિશે તેમણે કહ્યું કે, તે કોરોનાની જેમ ઘાતક ગંભીર નથી. સમય સાથે તેમાં સુધાર જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે કોવિડથી રિકવરી બાદ મધ્યમ કે હળવા લક્ષણો મહેસૂસ થાય છે. સાંધામાં દુખાવો, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો લાંબા સમય સુધી જોવા મળે છે.

કોવિડની સંક્રમિત થયા બાદ પણ આવા લક્ષણો દેખાતા હોય તો વ્યક્તિ ટીબી જેવી બીમારીનો પણ આ સ્થિતિમાં ભોગ બની શકે છે. તેના કારણે જ કોવિડ બાદ ટીબીના કેસમાં પણ વધારો થયો છે.આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે, લાંબા ગાળાથી કોરોના વાયરસથી સંક્રમિત રહ્યાં હોય  તેવા લોકોને જો પહેલાથી ડાયાબિટિશ કે કિડિની સંબંધિત બીમારી હોય તો તેને વધુ ગંભીર કરી શકે છે.

આ પણ વાંચો

‘પ્રધાનમંત્રી બન્યાં બાદ પણ રહીશ ટોપલેસ’ PM બોરિસ જોનસન કરતાં વધુ જાણું છું પોલિટિક્સ, આ યુવતીના નિવેદનથી મચી હોબાળો

BCCI Recruitment 2021: ટીમ ઈન્ડિયાનો કોચ માટે BCCI એ મંગાવી અરજી, આ પદ માટે પણ કરી શકાશે અરજી, જાણો કઈ છે છેલ્લી તારીખ

મનમાની કરતા સરકારી બાબુને CM ભૂપેન્દ્ર પટેલે કડક શબ્દમાં આપી સૂચના, જાણો શું આપી ચેતવણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget