શોધખોળ કરો

દુનિયામાં આવ્યો કોરોનાથી પણ મોટો ખતરો ‘સુપર બગ’, લાખો લોકોના જીવ મુકાયા છે જોખમમાં, જાણો શું છે તે ને કઇ રીતે કરશે નુકશાન

દુનિયાની મોટી મોટી દવા કંપનીઓના સંગઠન એએમઆર એક્શન ફંડે (AMR action fund) ચેતાવણી આપી છે કે કોરોનામાં એન્ટીબાયૉટિક આડેધડ વપરાશથી લાખો લોકોના જીવ પર ખતરો આવી ગયો છે

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણથી બચવા માટે આજકાલ ડૉક્ટરો અને લોકો કેટલાય પ્રકારની એન્ટીબાયૉટિક દવાઓ લઇ રહ્યાં છે, આના સંબંધિત એક ચોંકાવનારી અને મુશ્કેલી ઉભી કરનારી ખબર સામે આવી છે. ખરેખરમાં કોરોના બાદ કોરોનાથી પણ મોટો ખતરો ‘સુપર બગ’થી દુનિયા હલી ગઇ છે. એન્ટીબાયૉટિકના આડેધડ વપરાશથી લાખો લોકોના જીવ જોખમમાં.... દુનિયાની મોટી મોટી દવા કંપનીઓના સંગઠન એએમઆર એક્શન ફંડે (AMR action fund) ચેતાવણી આપી છે કે કોરોનામાં એન્ટીબાયૉટિક આડેધડ વપરાશથી લાખો લોકોના જીવ પર ખતરો આવી ગયો છે, ખરેખરમાં એએમઆર એક્શન ફંડ અનુસાર કોરોનામાં એન્ટીબાયૉટિકથી સારવારના કારણે વાયરસ અને બેક્ટેરિયામાં દવાઓના પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા વિકસીત થઇ રહી છે, જે વધુ જીવલેણ બની રહી છે. દુનિયામાં આવ્યો કોરોનાથી પણ મોટો ખતરો ‘સુપર બગ’, લાખો લોકોના જીવ મુકાયા છે જોખમમાં, જાણો શું છે તે ને કઇ રીતે કરશે નુકશાન પ્રતિકાત્મક તસવીર 2050 સુધી 1 કરોડથી વધુ લોકો સુપર બગનો શિકાર બનશે એએમઆર એક્શ ફંડે (AMR action fund) દાવો કર્યો છે કે 2050 સુધી દુનિયાભરમાં એક કરોડથી વધુ લોકો એન્ટીબાયૉટિક ખાવાના કારણે ‘સુપર બગ’નો શિકાર બનશે, જેની સંખ્યા આજે સાત લાખ છે. એએમઆર એક્શન ફંડ (AMR Action Fund) અનુસાર આના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને 100 ટ્રિલિયન ડૉલરનુ નુકશાન થશે. શું છે ‘સુપર બગ’ જ્યારે કોઇ બિમારીની સારવાર માટે એન્ટીબાયૉટિકનો ઉપયોગ કરવામાં આવે છે તો બેક્ટેરિયા, વાયરસ, ફંગી અને પરજીવી પણ ખુદને બચાવવા માટે ઝડપથી પોતાનુ રૂપ બદલી નાંખે છે, આને જ ‘સુપર બગ’ કહેવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર આજની તારીખમાં ‘સુપર બગ’ માણસ માટે 10 મોટા ખતરામાંનો એક છે. એટલે સમજદાર બનો અને વગર સલાહ એન્ટીબાયૉટિક લેવાની ભૂલ ક્યારેય ના કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ચોમાસાને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે શરૂ થશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Amit Shah on Monsoon : ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઇને અમિત શાહે વ્યક્ત કરી ચિંતા
Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા તૂટી પડશે! આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ભારતમાં કેન્સરની નવી દવા લોન્ચ: 14 દિવસના કોર્સથી થશે ટ્રીટમેન્ટ, જાણો કેટલી છે કિંમત
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
Embed widget