શોધખોળ કરો

69 ટકા ભારતીયોને રસી લગાવવાની કોઈ ઉતાવળ નથી, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

આ સર્વે માટે ભારતમાં 224 જિલ્લામાં 18,000 લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સર્વેસમાં સામેલ લોકોમાંથી 69 ટકા પુરુષ હતા જ્યારે 31 ટકા મહિલાઓ હતી.

દેશમાં કોરોના રસીને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. જોકે લોકે રસી લગાવવા માટે હજુ પણ સંપૂર્ણ રીતે આશ્વસ્ત નથી. સરકાર આગામી 10 દિવસમાં રસીકરણ શરૂ કરવાની તૈયારીમાં છે. જોકે એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દેશના 69 ટકા લોકો હાલમાં કોરોનાની રસી લગાવવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. 3 જાન્યુઆરીના રોજ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને ડીસીજીઆઈએ મંજૂરી આપી હતી. પરંતુ લોકલ સર્કલ્સના સર્વેમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દેશના અંદાજે 70 ટકા લોકો કોરોનાની રસી લેવા માટે કોઈ ઉતાવળ નથી. સર્વેની સેમ્પલ સાઈઝ આ સર્વે માટે ભારતમાં 224 જિલ્લામાં 18,000 લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સર્વેસમાં સામેલ લોકોમાંથી 69 ટકા પુરુષ હતા જ્યારે 31 ટકા મહિલાઓ હતી. 51 ટકા લોકો ટિયર 1 શહેરમાંથી જ્યારે 31 ટકા લોકો ટિયર 2 શહેરમાંથી હતા. ઉપરાંત ટિયર 3, ટિયર 4 અને ગ્રામીણ જિલ્લામાંથી સામેલ લોકોની સંખ્યા 18 ટકા રહી. ઉપરાંત બાળકોને રસી લગાવવા સાથે જોડાયેલ સર્વેમાં વધારાના 10,000 લોકો જોડાયા હતા. આ સર્વે લોકલ સર્કલ્સના પ્લેટફોર્મ્સ પર કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં સામેલ થનાર નાગરિકોને લોકલ સર્કલ્સની સાથે રજિસ્ટર્ડ થવું જરૂરી હતું. લોકલ સર્કલ્સના સર્વેમાં થયો મોટો ખુલાસો લોકલ સર્કલ્સના એક સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે દેશમાં રસી લગાવવા માટે લોકોને હાલમાં કોઈ ઉતાવળ નથી અને આ આંકડો 69 ટકાનો છે. મોટી વાત એ છે કે ડિસેમ્બર 2020થી લઈને જાન્યુઆરી 2021 દરમિયાન આ આંકડામાં કોઈ ફેરફાર થયો ન હતો. ઉપરાંત માત્ર 26 ટકા લોકોએ કહ્યું કે, તેઓ એપ્રિલ 2021 સુધી પોતાના બાલકોને કોરોનાની રસી અપાવશે. ઉપરાંત લોકલ સર્કલ્સના સર્વેમાં 61 ટકા લોકો ઇચ્છે છે કે ભારત સરકાર ફાઈઝર અને મોડર્નાની રસીને કોમર્શિયલ ઉપયોગ માટે ટ્રાયલને મંજૂરી આપે. 8723 લોકોમાંથી માત્ર 26 ટકા લોકોએ કહ્યું કે, તેઓ જેટલી બને તેટલી ઝડપથી રસી લઈ લેશે પછી તે ખાનગી હોય કે સરકારી માધ્યમથી હોય. જ્યારે 5 ટકા લોકોએ કહ્યું કે, તે તેઓ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સ છે અને ઝડપથી તેઓ સરકારી માધ્યમથી થનાર રસીકરણો ભાગ બનશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget