શોધખોળ કરો

રેડ ઝોનમાં પણ લોકોને જોઈએ છે છૂટછાટ, જાણો લોકડાઉન 4ને લઈને લોકોએ શું કહ્યું? સર્વેમાં થયો મોટો ખુલાસો

દેશમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 4.0નું એલાન કર્યું હતું. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના ખતરાને જોતા લોકડાઉન બહુ જ જરૂરી છે.

દેશમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 4.0નું એલાન કર્યું હતું. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના ખતરાને જોતા લોકડાઉન બહુ જ જરૂરી છે. જોકે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 74 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધી 2415 લોકોના મોત નિપજ્યાં છે. લોકડાઉન 4ને લઈને વેબસાઈટ લોકલ વિસ્તારનો એક સર્વે કર્યો છે. જાણો આ સર્વેમાં શું સામે આવ્યું. સવાલ નંબર 1 શું 17 મે પછી લોકડાઉન 4.0 લંબાવવું જોઈએ? 45 ટકાએ કહ્યું - બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન હોવું જોઈએ. 35 ટકાએ કહ્યું - થોડી છૂટછાટ અને ઓછા સ્ટાફની સાથે ઓફિસો ખોલવામાં આવે 19 ટકાએ કહ્યું - સામાજિક અંતરની સાથે બધાં કામ થાય 1 ટકાએ કહ્યું - કંઈ કહી શકાય નહીં (કોરોનાથી સંક્રમણ થયેલા 14 જિલ્લા સર્વે - 7452 લોકોએ કર્યો વોટ) સવાલ નંબર 2 14 જિલ્લા સિવાય જે રેડ ઝોન છે તેમાં કેવું હોવું જોઈએ લોકડાઉન?
57 ટકાએ કહ્યું - થોડી છૂટછાટ, ઓછા સ્ટાફની સાથે ઓફિસ ખોલવામાં આવે 24 ટકાએ કહ્યું - સામાજિક અંતરની સાથે કામ કરવામાં આવે 16 ટકાએ કહ્યું - 2 અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેવું જોઈએ 3 ટકાએ કહ્યું - કહી શકાય નહીં (6797 લોકોએ વોટ કર્યો) સવાલ નંબર 3 વિમાન, ટ્રેન, બસ સેવા શરૂ થઈ થાય તો આગામી 3 મહિના યાત્રા કરશો? 9 ટકાએ કહ્યું - મુસાફરી નહીં કરીએ 72 ટકાએ કહ્યું - ઈમરજન્સી નહીં હોય તો મુસાફરી નહીં કરીએ 11 ટકાએ કહ્યું - જરૂર મુસાફરી કરીશું 4 ટકાએ કહ્યું - લગભગ મુસાફરી કરીશું 4 ટકાએ કહ્યું - કહીં શકાય નહીં (7007 લોકોએ વોટ કર્યો) પરંતુ સર્વે પ્રમાણે, ત્રણ મેના સર્વેમાં 74 ટકા લોકોએ કહ્યું હતું કે, બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન હોવું જોઈએ. જ્યારે 12 મેના સર્વેમાં 45 ટકાએ લોકોનું માનવું ચે કે, હજુ વધુ બે અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવવું જોઈએ એટલે પહેલાનો સર્વે જોતાં હવે ઓછા લોકોની ઈચ્છા છે કે લોકડાઉન 4 બે અઠવાડિયાનું ના હોવું જોઈએ. આ 14 જિલ્લામાં સૌથી વધુ સંક્રમણ તમને જણાવી દઈએ 14 જિલ્લા એવા છે જ્યાં સૌથી સંક્રમણ ફેલાયો છે. આ જિલ્લામાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઈ, પુણે, ઈન્દોર, થાણે, જયપુર, જોધપુર, સુરત, કોલકતા, આગરા, હૈદરાબાદ અને ભોપાલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
મહિલાઓ દરરોજ 289 તો પુરુષ ફક્ત 88 મિનિટ કરે છે ઘરના કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
મહિલાઓ દરરોજ 289 તો પુરુષ ફક્ત 88 મિનિટ કરે છે ઘરના કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા
Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'
₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 
CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે
Embed widget