શોધખોળ કરો

રેડ ઝોનમાં પણ લોકોને જોઈએ છે છૂટછાટ, જાણો લોકડાઉન 4ને લઈને લોકોએ શું કહ્યું? સર્વેમાં થયો મોટો ખુલાસો

દેશમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 4.0નું એલાન કર્યું હતું. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના ખતરાને જોતા લોકડાઉન બહુ જ જરૂરી છે.

દેશમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 4.0નું એલાન કર્યું હતું. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના ખતરાને જોતા લોકડાઉન બહુ જ જરૂરી છે. જોકે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 74 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધી 2415 લોકોના મોત નિપજ્યાં છે. લોકડાઉન 4ને લઈને વેબસાઈટ લોકલ વિસ્તારનો એક સર્વે કર્યો છે. જાણો આ સર્વેમાં શું સામે આવ્યું. સવાલ નંબર 1 શું 17 મે પછી લોકડાઉન 4.0 લંબાવવું જોઈએ? 45 ટકાએ કહ્યું - બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન હોવું જોઈએ. 35 ટકાએ કહ્યું - થોડી છૂટછાટ અને ઓછા સ્ટાફની સાથે ઓફિસો ખોલવામાં આવે 19 ટકાએ કહ્યું - સામાજિક અંતરની સાથે બધાં કામ થાય 1 ટકાએ કહ્યું - કંઈ કહી શકાય નહીં (કોરોનાથી સંક્રમણ થયેલા 14 જિલ્લા સર્વે - 7452 લોકોએ કર્યો વોટ) સવાલ નંબર 2 14 જિલ્લા સિવાય જે રેડ ઝોન છે તેમાં કેવું હોવું જોઈએ લોકડાઉન?
57 ટકાએ કહ્યું - થોડી છૂટછાટ, ઓછા સ્ટાફની સાથે ઓફિસ ખોલવામાં આવે 24 ટકાએ કહ્યું - સામાજિક અંતરની સાથે કામ કરવામાં આવે 16 ટકાએ કહ્યું - 2 અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેવું જોઈએ 3 ટકાએ કહ્યું - કહી શકાય નહીં (6797 લોકોએ વોટ કર્યો) સવાલ નંબર 3 વિમાન, ટ્રેન, બસ સેવા શરૂ થઈ થાય તો આગામી 3 મહિના યાત્રા કરશો? 9 ટકાએ કહ્યું - મુસાફરી નહીં કરીએ 72 ટકાએ કહ્યું - ઈમરજન્સી નહીં હોય તો મુસાફરી નહીં કરીએ 11 ટકાએ કહ્યું - જરૂર મુસાફરી કરીશું 4 ટકાએ કહ્યું - લગભગ મુસાફરી કરીશું 4 ટકાએ કહ્યું - કહીં શકાય નહીં (7007 લોકોએ વોટ કર્યો) પરંતુ સર્વે પ્રમાણે, ત્રણ મેના સર્વેમાં 74 ટકા લોકોએ કહ્યું હતું કે, બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન હોવું જોઈએ. જ્યારે 12 મેના સર્વેમાં 45 ટકાએ લોકોનું માનવું ચે કે, હજુ વધુ બે અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવવું જોઈએ એટલે પહેલાનો સર્વે જોતાં હવે ઓછા લોકોની ઈચ્છા છે કે લોકડાઉન 4 બે અઠવાડિયાનું ના હોવું જોઈએ. આ 14 જિલ્લામાં સૌથી વધુ સંક્રમણ તમને જણાવી દઈએ 14 જિલ્લા એવા છે જ્યાં સૌથી સંક્રમણ ફેલાયો છે. આ જિલ્લામાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઈ, પુણે, ઈન્દોર, થાણે, જયપુર, જોધપુર, સુરત, કોલકતા, આગરા, હૈદરાબાદ અને ભોપાલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cockroach Janta Party: કૉકરોચ જનતા પાર્ટીને કેમ નહીં મળે 'Cockroach' ચૂંટણી ચિન્હ, જાણી લો ચૂંટણી પંચનો નિયમ ?
Cockroach Janta Party: કૉકરોચ જનતા પાર્ટીને કેમ નહીં મળે 'Cockroach' ચૂંટણી ચિન્હ, જાણી લો ચૂંટણી પંચનો નિયમ ?
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Attempt Limit In NEET UG: NEET UG પરીક્ષા માટે ઉંમર અને પ્રયાસ મર્યાદાના નિયમો થશે લાગૂ?
Attempt Limit In NEET UG: NEET UG પરીક્ષા માટે ઉંમર અને પ્રયાસ મર્યાદાના નિયમો થશે લાગૂ?
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર

વિડિઓઝ

'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
Embed widget