શોધખોળ કરો

રેડ ઝોનમાં પણ લોકોને જોઈએ છે છૂટછાટ, જાણો લોકડાઉન 4ને લઈને લોકોએ શું કહ્યું? સર્વેમાં થયો મોટો ખુલાસો

દેશમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 4.0નું એલાન કર્યું હતું. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના ખતરાને જોતા લોકડાઉન બહુ જ જરૂરી છે.

દેશમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 4.0નું એલાન કર્યું હતું. દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના ખતરાને જોતા લોકડાઉન બહુ જ જરૂરી છે. જોકે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 74 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધી 2415 લોકોના મોત નિપજ્યાં છે. લોકડાઉન 4ને લઈને વેબસાઈટ લોકલ વિસ્તારનો એક સર્વે કર્યો છે. જાણો આ સર્વેમાં શું સામે આવ્યું. સવાલ નંબર 1 શું 17 મે પછી લોકડાઉન 4.0 લંબાવવું જોઈએ? 45 ટકાએ કહ્યું - બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન હોવું જોઈએ. 35 ટકાએ કહ્યું - થોડી છૂટછાટ અને ઓછા સ્ટાફની સાથે ઓફિસો ખોલવામાં આવે 19 ટકાએ કહ્યું - સામાજિક અંતરની સાથે બધાં કામ થાય 1 ટકાએ કહ્યું - કંઈ કહી શકાય નહીં (કોરોનાથી સંક્રમણ થયેલા 14 જિલ્લા સર્વે - 7452 લોકોએ કર્યો વોટ) સવાલ નંબર 2 14 જિલ્લા સિવાય જે રેડ ઝોન છે તેમાં કેવું હોવું જોઈએ લોકડાઉન? 57 ટકાએ કહ્યું - થોડી છૂટછાટ, ઓછા સ્ટાફની સાથે ઓફિસ ખોલવામાં આવે 24 ટકાએ કહ્યું - સામાજિક અંતરની સાથે કામ કરવામાં આવે 16 ટકાએ કહ્યું - 2 અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેવું જોઈએ 3 ટકાએ કહ્યું - કહી શકાય નહીં (6797 લોકોએ વોટ કર્યો) સવાલ નંબર 3 વિમાન, ટ્રેન, બસ સેવા શરૂ થઈ થાય તો આગામી 3 મહિના યાત્રા કરશો? 9 ટકાએ કહ્યું - મુસાફરી નહીં કરીએ 72 ટકાએ કહ્યું - ઈમરજન્સી નહીં હોય તો મુસાફરી નહીં કરીએ 11 ટકાએ કહ્યું - જરૂર મુસાફરી કરીશું 4 ટકાએ કહ્યું - લગભગ મુસાફરી કરીશું 4 ટકાએ કહ્યું - કહીં શકાય નહીં (7007 લોકોએ વોટ કર્યો) પરંતુ સર્વે પ્રમાણે, ત્રણ મેના સર્વેમાં 74 ટકા લોકોએ કહ્યું હતું કે, બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન હોવું જોઈએ. જ્યારે 12 મેના સર્વેમાં 45 ટકાએ લોકોનું માનવું ચે કે, હજુ વધુ બે અઠવાડિયા સુધી લોકડાઉન લંબાવવું જોઈએ એટલે પહેલાનો સર્વે જોતાં હવે ઓછા લોકોની ઈચ્છા છે કે લોકડાઉન 4 બે અઠવાડિયાનું ના હોવું જોઈએ. આ 14 જિલ્લામાં સૌથી વધુ સંક્રમણ તમને જણાવી દઈએ 14 જિલ્લા એવા છે જ્યાં સૌથી સંક્રમણ ફેલાયો છે. આ જિલ્લામાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઈ, પુણે, ઈન્દોર, થાણે, જયપુર, જોધપુર, સુરત, કોલકતા, આગરા, હૈદરાબાદ અને ભોપાલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Free Water: હોટલ-રેસ્ટોરન્ટની મનમાની નહીં ચાલે, ગ્રાહકોને મફતમાં આપવું પડશે પીવાનું પાણી
Free Water: હોટલ-રેસ્ટોરન્ટની મનમાની નહીં ચાલે, ગ્રાહકોને મફતમાં આપવું પડશે પીવાનું પાણી
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
શું ફ્લાઈટ ટિકિટ સસ્તી થશે? ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટા ઘટાડા બાદ સરકારે આપ્યા સંકેત
શું ફ્લાઈટ ટિકિટ સસ્તી થશે? ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટા ઘટાડા બાદ સરકારે આપ્યા સંકેત
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર, હવામાન વિભાગની ચેતવણી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
LPG Supply: સરકારે LPG પુરવઠા પરના તમામ નિયંત્રણો હટાવ્યા, જાણો શું થશે ફાયદો 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
INDW vs BANW: ભારતે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલની આશા જીવંત 
વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  
વિદેશ જવું મોંઘુ થશે, સરકારે પાસપોર્ટ ફીમાં કર્યો વધારો, 1 જૂલાઈથી આપવા પડશે આટલા પૈસા  
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: કાલે રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
Rain Alert: હવામાન પલટાયું, સાંજ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
PM મોદીને મળ્યા એમેઝોનના CEO એન્ડી જેસી, 2030 સુધી ભારતમાં 48 બિલિયન ડૉલરના રોકાણની કરી જાહેરાત
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરતા સમયે ભૂલમાં ખોટી માહિતી આપી દિધી? જાણો કઈ રીતે ભૂલને સુધારશો  
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
Embed widget